ઉત્તર પ્રદેશ: ફટાકડાની ફેક્ટરીમાં આગ, 8ના મોત

પોલિસ અધિકારી અશોક કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં એક જ પરિવારના છ લોકોના મોત નિપજ્યાં છે જ્યારે પાડોશમાં રહેતી બે છોકરીનો સમાવેશ થાય છે.
અશોક કુમાર સિંહના આ અકસ્માત તે સમયે સર્જાયો હતો કે જ્યારે મોતીલાલ અને રામનારાયણના ઘરમાં ગેરકાનૂની રીતે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક વિસ્ફોટ થયો હતો.
તેમને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં લગભગમાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં કેટલાક લોકોની હાલત ગંભીર છે તેમને સારવાર અર્થે કાનપુર લઇ જવામાં આવ્યાં છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
