ઉત્તર પ્રદેશ: ફટાકડાની ફેક્ટરીમાં આગ, 8ના મોત

પોલિસ અધિકારી અશોક કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં એક જ પરિવારના છ લોકોના મોત નિપજ્યાં છે જ્યારે પાડોશમાં રહેતી બે છોકરીનો સમાવેશ થાય છે.
અશોક કુમાર સિંહના આ અકસ્માત તે સમયે સર્જાયો હતો કે જ્યારે મોતીલાલ અને રામનારાયણના ઘરમાં ગેરકાનૂની રીતે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક વિસ્ફોટ થયો હતો.
તેમને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં લગભગમાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં કેટલાક લોકોની હાલત ગંભીર છે તેમને સારવાર અર્થે કાનપુર લઇ જવામાં આવ્યાં છે.
More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
