નારાજ ગિરિરાજ સિંહ ટિકીટ પરત આપશે!
નવી દિલ્હી, 14 માર્ચ: ભારતીય જનતા પાર્ટીમાં ટિકીટ વહેચણીને લઇને ધમાસાણ મચેલ છે. ભાજપના નેતાઓએ પાર્ટી હાઇકમાંડ પર રાજ્યના નેતાઓની ભલામણને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. ગિરિરાજ સિંહે ખુલીને પોતાની નારાજગી વ્યક્ત કરતાં પોતાની ટિકીટ પરત આપી શકે છે. તેમને બિહારના બેગૂસરાયના બદલે નવાદાથી ટિકીટ આપવામાં આવતાં તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
ભાજપે ભારે માથાકૂટ બાદ 75 ઉમેદવારોની યાદી જાહેર કરી દિધી છે, પરંતુ વિવાદને અટકાવી શકાયો નથી. પહેલાંથી જ તઘલખી વલણમાં દેખાઇ રહ્યાં હતા. ગિરિરાજને આ વાત પસંદ ન આવી કે તેમને બેગૂસરાયના બદલે નવાદાથી ટિકીટ આપવામાં આવી.
નવાદાથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવતાં ગિરિરાજ સિંહે કહ્યું હતું કે તે નારાજા છે, કારણ કે તેમની સીટના બદલતાં પહેલાં કોઇપણ જાતની ચર્ચા કરવામાં આવી ન હતી. તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.

ભાજપે સારણથી રાબડી દેવી વિરૂદ્ધ રાજીવ પ્રતાપ રૂડીને ટિકીટ આપી છે. ગિરિરાજ સિંહને નવાદાથી શાહનવાઝ હુસૈનને ભાગલપુરથી ભાજપે ટિકીટ આપી છે. આ ઉપરાંત કીર્તિ આઝાદને દરભંગાથી ટિકીટ મળી છે. બિહારમાં ભાજપે હજુ સુધી વધુ આઠ સીટો પર ઉમેદવારો જાહેર કરવાના છે.
ચાલીસમાં સાત સીટ ભાજપે એલજેપીને આપી દિધી છે. બિહારમાં જેડીયૂ છોડનારા ભાજપની મહેરબાની, સાંસદ સુશીલ સિંહને ઔરંગાબાદથી અને વિજય કુમાર કુશવાહાને મધેપુરાથી ટિકીટ આપી છે.
હવે વિરોધ અને નારાજના આ વચનોથી ફક્ત ભાજપને જ નહી, પરંતુ મોદીના મિશન 272ને પણ ઝટકો લાગી શકે છે. તેને પુરું કરવા માટે બિહારમાં ભાજપનું પ્રદર્શન સારું હોય એમ એકદમ જરૂરી માનવામાં આવે છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
