કોંગ્રેસે ખુર્શીદના રાજીનામાની માંગ ફગાવી

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું કે "કોઇને પણ ખોટા દાવાઓને આધારે દોષિત ઠેરવી શકાય નહીં. જ્યાં સુધી કોર્ટ તેનો નિર્ણય સંભળાવે નહીં, ત્યાં સુધી બધાને સમાન રક્ષણનો અધિકાર છે. દોષિત ના ઠેરવાય ત્યાં સુધી તેઓ નિર્દોષ છે."
તેમણે જણાવ્યું કે "કેગને ખુર્શીદની એનજીઓમાં ગેરરીતિઓ જોવા મળી હોય તેવો કોઇ રિપોર્ટ નથી. દરેક આરોપોને ન્યાયિક તપાસમાં જવા દેવા જોઇએ."












Click it and Unblock the Notifications
