ભારતના પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. પૂર્વ રાષ્ટ્રપતિના નિધન અંગે તેમના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કર્યું છે. તેમને દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામા
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. પૂર્વ રાષ્ટ્રપતિના નિધન અંગે તેમના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કર્યું છે. તેમને દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમના ફેફસાના ચેપને કારણે, સેપ્ટિક શોકની સ્થિતિ લર્જાઇ હતી. પ્રણવ મુખર્જીની આ મહિનામાં બ્રેન સર્જરી થઇ હતી.

આ પણ વાંચો: કોર્ટની અવગણના મામલે આજે SC પ્રશાંત ભૂષણને સજાનું એલાન કરી શકે
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
