શ્રીલંકામાં તમિળોને ન્યાય અપાવવા સરકાર પ્રતિબદ્ધ: ખુર્શિદ

ખુર્શિદે વધુમાં કહ્યું કે, જ્યારે પણ શ્રીલંકા સાથે બેઠક થાય છે ત્યારે ભારત દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવે છે. ' શ્રીલંકા સાથેની દરેક બેઠકમાં અમે એ પ્રશ્ન ઉઠાવીએ છીએ કે અંદરની તરફથી જવાબદારી જાળવવામાં આવે તે જરૂરી છે. અમે સમૃદ્ધ અને એકજૂટ શ્રીલંકા ઇચ્છીએ છીએ.' તેમ ખુર્શિદ દ્વારા રાજ્યસભામાં કહેવામાં આવ્યું છે.
'જે લોકો શ્રીલંકામાં હજુ પર સંઘર્ષનો સામનો કરી રહ્યાં છે તેમને સંતોષ પહોંચે તે રીતે આ મુદ્દાનું સ્થાયી નિરાકરણ લાવવામાં આવે તેમ અમે ઇચ્છીએ છીએ,' તેમ ખુર્શિદે ઉમેર્યું છે.
શ્રીલંકન સરકાર દ્વારા એલટીટીઇ સામે જે વોર ક્રાઇમ શરૂ કરવામાં આવ્યું તેને લઇને એઆઇએડીએમકે દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તેને લઇને ભારત સરકાર દબાણ હેઠળ આવી ગઇ છે. એઆઇડીએડીએમકે દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારત સરકાર દ્વારા શ્રીલંકામાં તણાવનો સામનો કરી રહેલા તમિળો માટે કંઇ જ યોગ્યતા ભર્યું પગલું ભરવામાં આવ્યું નથી.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
