સરકારી લોકપાલ જનતાની મજાક છે: કેજરીવાલ

કેજરીવાલનું કહેવું છે કે આ સરકારી લોકપાલ બિલ એવું હશે જેની પાસે તપાસનો કોઇ અધિકાર નહી હોય. બિલમાં રાજ્યોમાં લોકપાલની નિયુક્તિ, સિટિજન ચાર્ટર, અને નોકરશાહીને લોકપાલ હેઠળ લાવવા માટે કઇપણ નથી કહેવામાં આવ્યું. આ બિલમાં એવું પણ આયોજન છે કે કોઇ ભ્રષ્ટ કર્મચારીની સામે એફઆઇઆર દાખલ કરતા પહેલા તેને કારણ બતાવ નોટિસ મોકલવામાં આવશે.
કેજરીવાલે જણાવ્યું કે સત્ય તો એ છે કે સરકારની કોઇ ઇચ્છા જ ન્હોતી કે મજબૂત લોકપાલ બિલ બને. કારણ કે સરકારને ખબર છે કે જો મજબૂત લોકપાલ બિલ આવી જશે તો તેમના અડધાથી વધારે મંત્રીઓ જેલભેગા થશે.
કેજરીવાલે સરકારને ભ્રષ્ટાચારીઓને સમર્થન કરનાર જણાવ્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે સીબીઆઇને સ્વતંત્રતા આપવી જોઇએ જેથી આ ઠીક રીતે કાર્ય કરી શકે. તેમણે પ્રધાનમંત્રી મનમોહનસિંહ અંગે જણાવ્યું છે કે તેમણે મજબૂત લોકપાલ બનાવવો જોઇએ અથવા તો તેઓ માત્ર ઇતિહાસનો એક અંશ બનીને રહી જશે.
જ્યારે સરકારનું કહેવું છે કે આગામી બજેટ સત્રમાં તે આ બિલને રાજ્યસભામાં પસાર કરશે. જાણકારોનું કહેવું છે કે સરકાર આનાથી માત્ર પોતાની જવાબદારી પૂરી કરવા માંગે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
