હવે સામે આવશે ગુજરાતના રમખાણોની સચ્ચાઇ, કમીશન આપશે રિપોર્ટ
નવી દિલ્હી (વિવેક શુક્લા): અંતે 2002માં સાબરમતી એક્સપ્રેસને ફૂંકવા અને ત્યારબાદ ભડકેલા રમખાણોના કારણોની તપાસ માટે બનાવેલી નાણાવટી કમીશનો કાર્યકાળ ગત શુક્રવારે ખતમ થઇ ગયો છે. હવે તે બે અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સોંપી દેશે. કમિશનને ઘણીવાર એક્સટેંશન મળ્યું.
પહેલાં આ કમિશનનો કાર્યકાળ 30 જૂન, 2013ના રોજ ખતમ થવાનો હતો. ત્યારે તેનો કાર્યકાળ 19મી વાર વધારવામાં આવ્યો. આ કમિશનની રચના 3 માર્ચ 2002ના રોજ કરવામાં આવી હતી.

સાબરમતી એક્સપ્રેસને ફૂંકી મારવી
નાણાવટી કમિશનને 2008માં પોતાની તપાસના એક ભાગને સોંપી દિધો હતો. તેમાં તેણે કહ્યું હતું કે ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવી સુનિશ્વિત કાવતરાનું પરિણામ હતું.
નાણાવટી કમીશને પોતાના કાર્યકાળ દરમિયાન હજારો લોકો સાથે વાત કરી જેથી સાબરમતી એક્સપ્રેસને ફૂંકવા અને ત્યારબાદ ભડકેલા ભયાનક રમખાણોની સચ્ચાઇ દેશ સમક્ષ આવી શકે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
