હવે સામે આવશે ગુજરાતના રમખાણોની સચ્ચાઇ, કમીશન આપશે રિપોર્ટ
નવી દિલ્હી (વિવેક શુક્લા): અંતે 2002માં સાબરમતી એક્સપ્રેસને ફૂંકવા અને ત્યારબાદ ભડકેલા રમખાણોના કારણોની તપાસ માટે બનાવેલી નાણાવટી કમીશનો કાર્યકાળ ગત શુક્રવારે ખતમ થઇ ગયો છે. હવે તે બે અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સોંપી દેશે. કમિશનને ઘણીવાર એક્સટેંશન મળ્યું.
પહેલાં આ કમિશનનો કાર્યકાળ 30 જૂન, 2013ના રોજ ખતમ થવાનો હતો. ત્યારે તેનો કાર્યકાળ 19મી વાર વધારવામાં આવ્યો. આ કમિશનની રચના 3 માર્ચ 2002ના રોજ કરવામાં આવી હતી.

સાબરમતી એક્સપ્રેસને ફૂંકી મારવી
નાણાવટી કમિશનને 2008માં પોતાની તપાસના એક ભાગને સોંપી દિધો હતો. તેમાં તેણે કહ્યું હતું કે ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવી સુનિશ્વિત કાવતરાનું પરિણામ હતું.
નાણાવટી કમીશને પોતાના કાર્યકાળ દરમિયાન હજારો લોકો સાથે વાત કરી જેથી સાબરમતી એક્સપ્રેસને ફૂંકવા અને ત્યારબાદ ભડકેલા ભયાનક રમખાણોની સચ્ચાઇ દેશ સમક્ષ આવી શકે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
