પહેલાથી વધુ સુરક્ષિત બની રેલવે મુસાફરી, જુઓ આંકડા
પહેલાથી વધુ સુરક્ષિત બની રેલવે મુસાફરી, જુઓ આંકડા
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકાર અંતર્ગત ભારતીય રેલવેની ટૉપ પ્રાયોરિટી જ સુરક્ષા અને તકલીફ વિનાનું ટ્રાવેલ ઉપલબ્ધ કરાવવું છે. 2014થી થયેલ ભારે અકસ્માતો બાદ વર્ષ 2017-18માં 73 ટકા જેટલા રેલવે અકસ્માતોની સંખ્યા ઘટી છે. વર્ષ 2013-14માં કુલ 118 જેટલા અકસ્માતો થયાં હતાં જે વર્ષ 2017-18માં 62 ટકા ઘટ્યા હતા. વર્ષ 2017-18માં કુલ 73 રેલવે અકસ્માતો થયા હતા. ઉપરાંત ટ્રેકના સમારકામ અને રિપ્લેસમેન્ટ પાછળ પણ સરકારે ખાસ્સો એવો ખર્ચ કર્યો છે. 2013-14માં 2926 કિમીના ટ્રેક સમારકામ અને રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યા હતા જે 50 ટકા વધીને 2017-18માં 4405 કિમીના થઈ ગયા.

આ ઉપરાંત રેલવેએ 14 પ્રમુખ ટ્રેનોના રનિં ટાઈમને પણ ઘટાડી દીધો, જેમાં રાષ્ટ્રીય રાજધાનીથી હાવડા-પટના અને દિલ્હી-અમૃતસર શતાબ્દી સહિત રાજધાની એક્સપ્રેસ ટ્રેનો પણ સામેલ છે, આમાંથી મોટાભાગની ટ્રેનો ભાડી વાળા રૂટ પર ચાલે છે. ઓક્ટોબર 2016માં રાજધાની ટ્રેનો અને શતાબ્દી ટ્રેનો સહિત કુલ 350 મેલ-એક્સપ્રેસ અને 74 સુપરફાસ્ટ ટ્રેન નિર્ધારિત સમયથી 5-25 સમય પહેલા સ્ટેશને પહોંચી જતી હતી. જણાવી દઈએ કે આ વર્ષે રેલવેએ પોતાના અખિલ ભારતીય રેલવે સમયપત્રકને 15મી ઓગસ્ટ 2018થી જાહેર કર્યું હતું. જેને ટ્રેન એટ અ ગ્લેન્સ નામ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રેલવેના તમામ 17 જોનલનું પણ પોતાના ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જેમાં પાંચ તમામ જોનલ ટાઈમ છે જેમાં 3-4 ક્ષેત્રીય રેલવે જોન સામેલ છે. વર્ષ 2017-18માં 90 નવી રેલવે સેવાઓની શરૂઆત કરવામાં આવી, જ્યારે 43 સેવાઓની સંખ્યા વધારી દેવામાં આવી 9 સેવાઓની ફ્રીક્વન્સી પણ વધારી દેવામાં આવી. ચાલુ વર્ષે 15મી ઓગસ્ટ 2018 સુધી, 35 સેવાઓની પહેલે જ રજૂ કરવામાં આવી છે, જ્યારે 28 ટ્રેનની સંખ્યા વધારી દેવામાં આવી છે અને 5 ટ્રેનોની ફ્રીક્વેન્સીમાં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- પીએમ મોદીને વર્ષ 2018ના સિયોલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવશે
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
