અરવિંદ કેજરીવાલની નવી પાર્ટીની જાહેરાત

કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, દિલ્હી ખાતે 26 નવેમ્બરના રોજ એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામેલ થનાર તમામ લોકો ફાઉન્ડર મેમ્બર ગણાશે. જે નામો વેબસાઇટ ઉપર જણાવવામાં આવશે. પરિવારવાદથી દૂર રહેવા માટે એક નિર્ણય કર્યો છે, જે અનુસાર એક પરિવારમાંથી એક જ સભ્યને પંસદ કરવામાં આવશે.
જનલોકપાલની માંગથી પોતાના આંદોલનની શરૂઆત કરનારી ટીમ કેજરીવાલની પાર્ટીમાં આંતરિક લોકપાલ પણ હશે. આ લોકપાલ પાર્ટીના કોઇપણ સભ્ય વિરુદ્ધ ફરિયાદની તપાસ કરી શકે છે. આ લોકપાલથી આમ આદમી પણ કરી શકે છે પાર્ટીના સભ્યોની ફરિયાદ. આરોપ સાબિત થતાં એ સભ્યને પાર્ટીમાંથી કાઢવાનો પણ અધિકાર લોકપાલમાં છે.
કેજરીવાલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ પોતાનો ઢાંચો રાજધાનીથી ગામ સુધી ફેલાવ્યો છે. દિલ્હીમાં એક સેન્ટ્રલ કમિટી હશે જેમાં રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કાર્યકારિણી હશે. જેનો એક રાષ્ટ્રીય કોઓર્ડિનેટર હશે. આ રીતે રાજ્યોમાં સ્ટેટ કમિટિની પરિષદ અને કાર્યકારિણી હશે જેનો પણ એક સ્ટેટ કોઓર્ડિનેટર હશે. આ ઢાંચો આવી જ રીતે જિલ્લા અને ગામડા સુધી જશે. જિલ્લા પરિષદનું ખાતુ દરેક બ્લોક કમિટિમાંથી પસંદ થયેલા બે-બે કોઓર્ડિનેટથી તૈયાર થશે. આ રીતે બ્લોક પરિષદ પણ ગ્રામ કમિટિથી આવેલા બે-બે કોઓર્ડિનેટરની મદદથી તૈયાર થશે, પરિષદમાં તમામ આમ અને ખાસ સભ્ય હશે. પરંતુ કાર્યકારિણીમાં કેટલાક પસંદ કરાયેલા લોકો હશે જે મહત્વના નિર્ણય લેશે.
તેમણે કહ્યું કે, સરકારે અને તમામ પાર્ટીઓએ લોકો સાથે દગો કર્યો છે. દોઢ વર્ષ સુધી અમે લડત ચલાવી પરંતુ આ પડકારો માટે રાજકારણમાં આવવું પડશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
