બિઝનેસને વિકસવાની તક આપે કેજરીવાલ: નારાયણ મૂર્તિ

નારાયણ મૂર્તિનું કહેવું છે કે આ સમયે ઉદ્યોગોને સરકાર દ્વારા સમર્થન આપવાની જરૂરીયાત છે, અમે એટલું સારું નથી કરી રહ્યા જેટલું થવું જોઇએ. છેલ્લી ત્રિમાસીથી ડિસેમ્બર સુધી અમે પોતાના લક્ષ્યને પામી શક્યા નથી, કમનસીબે દરેક કંપની સાથે આવું થઇ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે શહેરી ભારત અને ભારતની અર્થવ્યવસ્થાને લઇને લોકોમાં એક ભ્રમ વ્યાપી ગયો છે, જેને સમજવાની જરૂરીયાત છે. નારાયણમૂર્તિ અનુસાર કેજરીવાલે શાનદાર રીતે કામ કર્યું છે, જેનાથી ખૂબ જ પરિવર્તન આવ્યું છે પરંતુ બિઝનેસને પણ વિકસવાની તક આપવી જોઇએ.
પ્રાઇવેટ કંપનીઓ પ્રત્યે ઉઠાવવામાં આવેલા કેજરીવાલના પગલાને યોગ્ય નથી માનવામાં આવી રહ્યા, કહેવામાં આવે છે દેશની નબળી થઇ રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે સારી નીતિઓના નિર્માણની જરૂરીયાત છે, જ્યારે કેજરીવાલનું બિઝનેસ ક્ષેત્રો પ્રત્યેનું કડક વલણ ખતરનાખ સાબિત થઇ શકે છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
