મહારાષ્ટ્ર: લાઉડસ્પીકર વિવાદ વચ્ચે આવતીકાલે પૂણેમાં મહા આરતી કરશે રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે શનિવારે પુણેમાં મહા આરતીમાં હાજરી આપશે. રાજ ઠાકરે હનુમાન જયંતિ નિમિત્તે સાંજે 6 વાગ્યે યોજાનારી આ મહા આરતીમાં હાજરી આપશે. મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાની રાજ ઠાકર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે શનિવારે પુણેમાં મહા આરતીમાં હાજરી આપશે. રાજ ઠાકરે હનુમાન જયંતિ નિમિત્તે સાંજે 6 વાગ્યે યોજાનારી આ મહા આરતીમાં હાજરી આપશે. મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાની રાજ ઠાકરેની તાજેતરની માંગને કારણે તેમના કાર્યક્રમ પર બધાની નજર છે.

રાજ ઠાકરેએ તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા જણાવ્યું હતું. રાજ ઠાકરેએ રાજ્ય સરકારને કહ્યું છે કે કાં તો 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવી દો, નહીં તો અમે મસ્જિદોની સામે સતત લાઉડ સ્પીકરથી હનુમાન ચાલીસાના પાઠ કરવાનું પણ શરૂ કરીશું. રાજ ઠાકનેનું કહેવું છે કે તેઓ આ મુદ્દાથી પાછળ હટશે નહીં.
શિવસેનાએ મનસેને ઘેર્યુ
મહારાષ્ટ્રની સત્તાધારી શિવસેનાએ રાજ ઠાકરેના આ નિવેદનને ભાજપના ઈશારે ગણાવ્યું છે. શુક્રવારે જ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે MNSએ લાઉડસ્પીકર હટાવવાને બદલે વધતી મોંઘવારી વિશે બોલવા માટે તેની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેઓએ પેટ્રોલ, ડીઝલ, સીએનજી પર વાત કરવી જોઈએ. તેઓએ જોવું જોઈએ કે તાજેતરના 2-3 વર્ષમાં શું થયું છે અને છેલ્લા 60 વર્ષોની વાત ન કરવી જોઈએ.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
