Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'મંગલ મિશનથી વિશ્વમાં વધશે ભારતની વિશ્વસનીયતા'

mars
બેંગ્લોર, 22 જાન્યુઆરીઃ વરિષ્ઠ અંતરિક્ષ વૈજ્ઞાનિક કે. કસ્તૂરીરંગને કહ્યું કે, ભારતમાં પ્રસ્તાવિત મંગલ મિશનથી વિશ્વમાં દેશની વિશ્વસનીયતા વધશે અને તેને વૈજ્ઞાનિક ઉદ્દેશ્યો તથા ક્ષમતા પ્રદર્શનથી અતિરિક્ત ભવિષ્યમાં આ પ્રકારના આંતરાષ્ટ્રીય ઉદ્યમમાં ભાગીદારી બનાવવામાં મદદ મળશે.

યોજના આયોગના સભ્ય કસ્તૂરીરંગને કહ્યું કે, મિશન ખગોળીય ખોજ કાર્યક્રમમાં તાર્કિક વિસ્તાર છે. ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠનના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આ ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં આર્થિક સ્તર પર ક્ષમતાને વધારવામાં પ્રયાસ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આ માનવરહિત મિશનની લાગત 450 કરોડ રૂપિયાથી વધારે નથી.

કસ્તૂરીરંગને કહ્યું કે, એકવાર તમે પોતાના કામનું આર્થિક સ્તર પ્રદર્શિત કરો છો તો તમે જાતે જ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગીદાર બનાવવાની યોગયતા હાસલ કરી લઇએ છીએ. તેથી, ભવિષ્યમાં મંગળથી સંબંધિત માનવયુક્ત મિશન કે મહત્વપૂર્ણ મિશન થશે તો ભારત વૈશ્વિક સમુદાયનો હિસ્સો હશે કારણ કે તમે પહેલા જ દેખાડી ચૂક્યા છો કે તમે મંગળ પર પહોંચી ચૂક્યા છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X