'મંગલ મિશનથી વિશ્વમાં વધશે ભારતની વિશ્વસનીયતા'

યોજના આયોગના સભ્ય કસ્તૂરીરંગને કહ્યું કે, મિશન ખગોળીય ખોજ કાર્યક્રમમાં તાર્કિક વિસ્તાર છે. ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠનના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આ ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં આર્થિક સ્તર પર ક્ષમતાને વધારવામાં પ્રયાસ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આ માનવરહિત મિશનની લાગત 450 કરોડ રૂપિયાથી વધારે નથી.
કસ્તૂરીરંગને કહ્યું કે, એકવાર તમે પોતાના કામનું આર્થિક સ્તર પ્રદર્શિત કરો છો તો તમે જાતે જ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગીદાર બનાવવાની યોગયતા હાસલ કરી લઇએ છીએ. તેથી, ભવિષ્યમાં મંગળથી સંબંધિત માનવયુક્ત મિશન કે મહત્વપૂર્ણ મિશન થશે તો ભારત વૈશ્વિક સમુદાયનો હિસ્સો હશે કારણ કે તમે પહેલા જ દેખાડી ચૂક્યા છો કે તમે મંગળ પર પહોંચી ચૂક્યા છો.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
