'મોદી લાવો દેશ બચાવો'ના નારાથી ગુંજી ઉઠ્યો કુંભનો મેળો

અલ્હાબાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેમ્પમાં વિહિપની ધર્મ સંસદની બેઠક શરૂ થઇ ગઇ છે. બેઠક શરૂ થઇ ત્યારથી કેમ્પની બહાર મોદી સમર્થકો મોટી માત્રામાં એકઠા થઇ ગયા છે, તેઓ મોદીને સમર્થન કરવા માટે એકઠા થયા છે અને તેમના સમર્થનમાં સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે.
મોદીને સમર્થન કરવા માટે એકઠા થયેલા લોકોનું કહેવું છે કે દેશને એક યુવા નેતાની જરૂર છે, જે દેશને સાચી દિશામાં લઇ જાય, તેઓ દેશના એક યુવા નેતા તરીકે ઉભરી રહ્યા છે અને આપણા દેશને તેના જેવા નેતાની જરૂર છે, તેથી એનડીએ દ્વારા તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે ધોષિત કરવામાં આવવા જોઇએ.
નોંધનીય છે કે, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અંગે પ્રશ્ન પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. તેમને એમ પણ કહ્યું હતું કે ભાજપ, સંઘ અને વિહિપ કોઇપણ પ્રકારની હિંસા કરતું નથી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
