મધ્યપ્રદેશ બની ગયું છે વિકલાંગ પ્રદેશ : કમલનાથ

કમલનાથે કહ્યું કે આ સરકારની નજરમાં યુવાનો, ખેડૂતો અને મહિલાઓનું કોઇ મહત્વ નથી. સામાન્ય મતદાતા શિવરાજસિંહ ચૌહાણની કલાકારીને જાણી ગયા છે અને હવે તે પરિવર્તન ઇચ્છે છે. કમલનાથે વધુમાં જણાવ્યું કે બીજેપી સરકાર લોકોને ગેરમાર્ગે દોરવા માટે જે કલાકારી કરી રહી છે, જેને લોકો ઓળખી ગયા છે. તેઓ કેન્દ્ર સરકારની યોજનાઓને પોતાની ગણાવીને મોટી મોટી જાહેરાતો છપાવી દે છે, દરેક વ્યક્તિ જાણે છે કે તેઓ નારિયેલ ખીસ્સામાં નાખીને ચાલે છે.
એક સવાલના જવાબમાં કમલનાથે કહ્યું કે ત્રણ રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે અને હવે મધ્યપ્રદેશમાં પણ એ જ થવાનું છે. છેલ્લા વર્ષોમાં આ પાર્ટીની પકડ નબળી થઇ છે. મધ્ય પ્રદેશની જનતા પણ આ દળની સત્તાથી છૂટકારો ઇચ્છે છે. કોંગ્રેસમાં જૂથબાજીની ચર્ચાઓના સવાલ પર કમલનાથે કહ્યું કે પાર્ટીમાં જૂથવાદ નથી, બધા જ નેતા દિલ્હીમાં મળતા રહે છે.
તેમણે એ પણ વાતનો સ્વીકાર કર્યો કે તેઓ ભોપાલ ખૂબ જ લાંબા સમય બાદ આવ્યા છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે તેઓ અન્ય ક્ષેત્રોમાં હંમેશા જતા રહે છે. વિધાનસભા ચૂંટણી નજીક છે, જેના માટે રણનીતિ બનાવવાની જરૂરીયાત પડી એટલે તેઓ ભોપાલ આવ્યા છે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત







Click it and Unblock the Notifications
