સૂરજકુંડમાં સોનિયા પર નરેન્દ્ર મોદીએ કર્યા આકરા પ્રહારો

તેમણે કહ્યું હતું કે સરકારે આ કેસ સાથે સંકળાયેલા બધા પ્રશ્નોના જવાબ આપવા પડશે. મોદીએ આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી અમેરિકાથી પરત ફર્યાના બીજા દિવસે સીધા વિદેશી રોકાણ અંગેનો નિર્ણય લીધો હતો. સરકારે તેનો જવાબ આપવો પડશે.












Click it and Unblock the Notifications
