નરેન્દ્ર મોદીએ ફોન કરી બિહાર ભાજપના નેતાઓને આપ્યું આમંત્રણ

પ્રદેશ ભાજપના અધ્યક્ષ ડૉ. ઠાકોરે પત્રકારોને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો હતો. ગુજરાતમાં બિહારના ભાજપ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપવામાં આવ્યુ ન હોવાની વાત જાહેર કરી બિનજરૃરી ગૂંચવાડો ઉભો કરવામાં આવ્યો છે. ચૂંટણી માટે તમામ ભાજપ નેતાઓ અને કાર્યકરોને ગુજરાતમાં આવવા હું આમંત્રણ આપુ છું. ડૉ. ઠાકોરે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપના ટોચના નેતા અને કાર્યકર્તાઓ ગુજરાત જશે. જોક નેતાઓના નામ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
શાહનવાઝ હુસેને જણાવ્યું હતું કે ભાજપમાં બિહાર વિરુદ્ધ ગુજરાત જેવુ કંઇ નથી. દેશમાં કોઇ પણ જગ્યાએ ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે અમે બધા સાથે મળીને કાર્ય કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે નિતિશ કુમારની મનમાનીના કારણે નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે બિહાર જઇ શક્યા ન હતા. આ દરમિયાન ગુજરાતમાંથી 30 સીટો પરથી ચૂંટણી લડી રહેલ જેડીયૂએ પણ પોતાની એક ટીમને મોકલવાનો નિર્ણય કર્યો છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
