For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 4 લોકોની મૌત

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ ઘ્વારા ગુરુવારે હુમલામાં એક બસને ઉડાવી દેવામાં આવી છે. ધમાકામાં અત્યારસુધીમાં 4 લોકોની મૌત થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢના દંતેવાડામાં બચેલી પાસે નક્સલીઓ ઘ્વારા ગુરુવારે હુમલામાં એક બસને ઉડાવી દેવામાં આવી છે. ધમાકામાં અત્યારસુધીમાં 4 લોકોની મૌત થઇ ચુકી છે. ઘાયલ લોકોમાં 2 સીઆઈએસએફ જવાનો પણ છે, જેમને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે ચાર લોકોની મૌત થઇ છે તેમાં એક સીઆઈએસએફ જવાન અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

Naxals trigger a blast

હાલમાં થોડા દિવસ પહેલા જ છત્તીસગઢમાં દંતેવાડામાં નક્સલીઓએ સેનાની ટુકડી પર હુમલો કર્યો અને દૂરદર્શન કેમેરામેન સહીત ત્રણ લોકોને મારી નાખ્યા હતા.

આ પણ વાંચો: નક્સલીઓની સફાઈ, ભૂલથી દૂરદર્શન કેમેરામેન મર્યો, મીડિયા અમારા મિત્ર

English summary
Naxals trigger a blast on a bus near Bacheli in Chhattisgarh's Dantewada. Multiple casualties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X