છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 4 લોકોની મૌત
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ ઘ્વારા ગુરુવારે હુમલામાં એક બસને ઉડાવી દેવામાં આવી છે. ધમાકામાં અત્યારસુધીમાં 4 લોકોની મૌત થઇ ચુકી છે.
છત્તીસગઢના દંતેવાડામાં બચેલી પાસે નક્સલીઓ ઘ્વારા ગુરુવારે હુમલામાં એક બસને ઉડાવી દેવામાં આવી છે. ધમાકામાં અત્યારસુધીમાં 4 લોકોની મૌત થઇ ચુકી છે. ઘાયલ લોકોમાં 2 સીઆઈએસએફ જવાનો પણ છે, જેમને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે ચાર લોકોની મૌત થઇ છે તેમાં એક સીઆઈએસએફ જવાન અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

હાલમાં થોડા દિવસ પહેલા જ છત્તીસગઢમાં દંતેવાડામાં નક્સલીઓએ સેનાની ટુકડી પર હુમલો કર્યો અને દૂરદર્શન કેમેરામેન સહીત ત્રણ લોકોને મારી નાખ્યા હતા.
આ પણ વાંચો: નક્સલીઓની સફાઈ, ભૂલથી દૂરદર્શન કેમેરામેન મર્યો, મીડિયા અમારા મિત્ર
Visuals from Chhattisgarh: 3 civilians and 1 CISF personnel died in the incident where naxals triggered a blast on a bus near Bacheli in Dantewada. Visuals from the hospital. pic.twitter.com/lRMjW26aSw
— ANI (@ANI) November 8, 2018
More From
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
