Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 4 લોકોની મૌત

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ ઘ્વારા ગુરુવારે હુમલામાં એક બસને ઉડાવી દેવામાં આવી છે. ધમાકામાં અત્યારસુધીમાં 4 લોકોની મૌત થઇ ચુકી છે.

છત્તીસગઢના દંતેવાડામાં બચેલી પાસે નક્સલીઓ ઘ્વારા ગુરુવારે હુમલામાં એક બસને ઉડાવી દેવામાં આવી છે. ધમાકામાં અત્યારસુધીમાં 4 લોકોની મૌત થઇ ચુકી છે. ઘાયલ લોકોમાં 2 સીઆઈએસએફ જવાનો પણ છે, જેમને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે ચાર લોકોની મૌત થઇ છે તેમાં એક સીઆઈએસએફ જવાન અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

Naxals trigger a blast

હાલમાં થોડા દિવસ પહેલા જ છત્તીસગઢમાં દંતેવાડામાં નક્સલીઓએ સેનાની ટુકડી પર હુમલો કર્યો અને દૂરદર્શન કેમેરામેન સહીત ત્રણ લોકોને મારી નાખ્યા હતા.

આ પણ વાંચો: નક્સલીઓની સફાઈ, ભૂલથી દૂરદર્શન કેમેરામેન મર્યો, મીડિયા અમારા મિત્ર

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X