For Daily Alerts
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 4 લોકોની મૌત
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ ઘ્વારા ગુરુવારે હુમલામાં એક બસને ઉડાવી દેવામાં આવી છે. ધમાકામાં અત્યારસુધીમાં 4 લોકોની મૌત થઇ ચુકી છે.
છત્તીસગઢના દંતેવાડામાં બચેલી પાસે નક્સલીઓ ઘ્વારા ગુરુવારે હુમલામાં એક બસને ઉડાવી દેવામાં આવી છે. ધમાકામાં અત્યારસુધીમાં 4 લોકોની મૌત થઇ ચુકી છે. ઘાયલ લોકોમાં 2 સીઆઈએસએફ જવાનો પણ છે, જેમને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે ચાર લોકોની મૌત થઇ છે તેમાં એક સીઆઈએસએફ જવાન અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.
હાલમાં થોડા દિવસ પહેલા જ છત્તીસગઢમાં દંતેવાડામાં નક્સલીઓએ સેનાની ટુકડી પર હુમલો કર્યો અને દૂરદર્શન કેમેરામેન સહીત ત્રણ લોકોને મારી નાખ્યા હતા.
આ પણ વાંચો: નક્સલીઓની સફાઈ, ભૂલથી દૂરદર્શન કેમેરામેન મર્યો, મીડિયા અમારા મિત્ર
Visuals from Chhattisgarh: 3 civilians and 1 CISF personnel died in the incident where naxals triggered a blast on a bus near Bacheli in Dantewada. Visuals from the hospital. pic.twitter.com/lRMjW26aSw
— ANI (@ANI) November 8, 2018
Comments
English summary
Naxals trigger a blast on a bus near Bacheli in Chhattisgarh's Dantewada. Multiple casualties.
Story first published: Thursday, November 8, 2018, 14:43 [IST]