''ઇટલીના મરિન્સને ના તો ફાંસી થશે, ના તો ધરપકડ કરાશે''
નવી દિલ્હી, 22 માર્ચ: માછીમારોની હત્યાના આરોપી ઇટલીના મરિન્સને તેમના ભારત પુનરાગમન દરમિયાન રાહત મળતી જોવા મળી રહી છે. સુપ્રિમ કોર્ટમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું હતું કે આ બંને ઇટાલીયન મરિન્સ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટના 18 જાન્યુઆરી 2013ના આદેશ મુજબ કેસની કાર્યવાહી ચલાવવામાં આવશે.
સરકારે ઇટલીને વિશ્વાસ અપાવ્યો છે કે ભારતીય માછીમારોની હત્યાના કેસમાં ઇટલીના મરિન્સોને ફાંસીની સજા અથવ મોતની સજા થશે નહી. આ સાથે જ ભારત પહોંચતા તેમની ધરપકડ પણ કરવામાં નહી આવે. કહેવામાં આવે છે કે બંને આરોપી ઇટલીયન નૌ સૌનિક કાનૂની પ્રક્રિયા દરમિયાન નવી દિલ્હી સ્થિત ઇટલીના દૂતાવાસમાં રહેશે.
બે ભારતીય માછીમારોની હત્યાના આરોપી ઇટાલીયન મરિન્સ કેસની સુનાવણી માટે શુક્રવારે ભારત પરત ફરી રહ્યાં છે. બંને મરિન્સ વિશેષ વિમાનથી શુક્રવરે સાંજે સાડા ચાર વાગે ભારત પહોંચશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇટલીના બંને મરિન્સ પર આરોપ છે કે 15 ફેબ્રુઆરી 2012ના રોજ અરબ સાગરમાં ભારતીય માછીમારોની હોડીને સમુદ્રી લુંટારા સમજીને તેના પર ગોળીબાર કર્યો હતો જેમાં બે માછીમારોના મોત નિપજ્યાં હતા. આ મુદ્દે તેમના વિરૂદ્ધ અહીં કેસ ચાલી રહ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?







Click it and Unblock the Notifications
