ભારત જઇ રહ્યાં છો તો સંભાળીને જાઓઃ પાકિસ્તાન

પાકિસ્તાન સરકારે આ સલાહ એ સમયે જારી કરી છે જ્યારે જમ્મુ-કાશ્મિર જેલમાં થયેલા હુમલા બાદ પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ ગંભીર હાલતે ચંદીગઢની એક હોસ્પિટલમાં દાખલ છે. નોંધનીય છે કે, સનાઉલ્લાહ પર હુમલો, પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય સરબજીત પર હુમલો અને એ હુમલામાં તેનુ મોત થયા બાદ જ થયો હતો. જે દિવસે સરબજીતના મૃતદેહને સ્વદેશ લાવવામાં આવ્યો તે જ દિવસે પાકિસ્તાની કેદી પર જેલમાં હુમલો થયો હતો.
પાકિસ્તાન સરકાર તરફથી જારી આ સલાહમાં કહેવામાં આવ્યું છે કે ગત દિવસોમાં ભારતીય મીડિયામાં પરેશાન કરી મુકે તેવા સમાચારો આવી રહ્યાં છે. આ સમાચારોથી એવુ લાગી રહ્યું છે કે ભારત જતા પાકિસ્તાની નાગરીકોની સુરક્ષા ખતરામાં છે. પાકિસ્તાન સરકારની આ ચેતવણી એ 600થી વધારે જાયરીનો માટે પણ છે જે ઉર્સ માટે આ મહિને અજમેરશરીફ આવવાના છે.
નોંધનીય છે કે, સરબજીતનું મોત બાદ ઘટેલી ઘટનાઓથી ભારત-પાક સંબંધો ફરી એકવાર તણાવપુર્ણ થઇ ગયા છે. સરબજીતનું મોતથી ભારતીયો વચ્ચો ગુસ્સો હતો જે પાક કેદી પર થયેલા હુમલાથી પાકિસ્તાનમાં ગુસ્સો ફેલાયો છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
