પત્નીઓ પરના નિવેદન બદલ જયસવાલ વિરુદ્ધ કેસ દાખલ

માફી માગતા તેમણે કહ્યું હતું કે, તેમણે જે કહ્યું છે તેને સંદર્ભ વગર રજૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં આ દેશની માતા અને બહેનોને મારી વાતથી દુઃખ પહોંચ્યું હોય તો હું તેમની માફી માંગવા તૈયાર છું.
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના જન્મદિનના એક કાર્યક્રમ દરમિયાન 30 નવેમ્બરે કાનપુરમાં જયસવાલે કહ્યું હતું કે નવી-નવી જીત અને નવા-નવા લગ્ન બન્નેનું પોતાનું મહત્વ છે. જેમ-જેમ સમય વિતતો જશે જીત જુની થઇ જશે. જેમ-જેમ સમય વીતે છે પત્ની જુની થવા લાગે છે. તેમાં એ મજા નથી રહેતો. આ નિવેદન બાદ ચારે તરફ વિરોધના વાયરો ફુંકાયો હતો. તમામે શ્રીપ્રકાશ જયસવાલ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો.
મહિલા આયોગ, ભાજપ નેતા સ્મૃતિ ઇરાની સહિત બધાએ શ્રીપ્રકાશ જયસવાલ પર ટીકાઓનો મારો લગાવી દીધો હતો. બધાનું કહેવું હતું કે, તેમને કોઇ હક નથી કે તે મહિલાઓની તુલના જીત સાથે કરે. તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે જ્યારે જયસવાલે આ અંગે માફી માંગી લીધી છે તો પછી મામલો અહીં જ ખત્મ કરી દેવો જોઇએ.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
