પીએમ મોદીએ મન કી બાતમાં જનતાની માફી માંગી, જાણો કેમ?
કોરોના સંકટ અને લૉકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 63મી વાર મન કી બાત દ્વારા દેશની જનતાને સંબોધિત કરી.
કોરોના સંકટ અને લૉકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 63મી વાર મન કી બાત દ્વારા દેશની જનતાને સંબોધિત કરી. પીએમનુ આ વર્ષનુ આ ત્રીજુ સંબોધન હતુ, જે આ વખતે દુનિયાભરમાં ફેલાયેલી મહામારી કોવિડ-19 પર કેન્દ્રિત હતુ, દર વખતની જેમ આ વખતે પણ આ કાર્યક્રમ સવારે 11 વાગે આકાશવાણી, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર પ્રસારિત થયો જેમાં પીએમ મોદીએ દેશની જનતાની માફી માંગી.

વાસ્તવમાં કોરોના વાયરસની ગંભીરતા અને દુનિયાભરના વિકસિત દેશોની સ્થિતિ જોઈને સરકારે જોખમ લઈને લૉકડાઉનનો નિર્ણય કર્યો. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં જનતા પાસે એટલા માટે માફી પણ માંગી છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ કે દુનિયાની સ્થિતિ જોયા બાદ લાગે છે કે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો આ એક જ રસ્તો બચ્યો છે. ઘણા લોકો મારાથી નારાજ પણ થશે કે આવા કેવા ઘરમાં બંધ કરીને રાખ્યા છે. તમને જે અસુવિધા થઈ રહી છે તેના માટે હું માફી માંગુ છુ.
પીએમ મોદીએ કહ્યુ કે હું તમારી મુશ્કેલી સમજી શકુ છુ દેશને કોરોના સામે લડાઈ માટે, આ પગલુ લીધા સિવાય કોઈ રસ્તો નહોતો. કોરોના સામેની લડાઈ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ છે અને આ લડાઈમાં આપણે જીતવાનુ છે. મોદીએ આગળ કહ્યુ કે બિમારી અને તેના પ્રરોપથી શરૂઆતમાં નિપટવુ જોઈએ બાદમાં રોગ અસાધ્ય થઈ જાય છે ત્યારે ઈલાજ મુશ્કેલ બની જાય છે. આજે આખુ હિંદુસ્તાન, દરેક હિંદુસ્તાની આ જ કરી રહ્યા છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
