મોદીની અપીલથી ખાદીનું વેચાણ 150 ટકા વધ્યું
નવી દિલ્હી, 17 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાદીને પ્રોત્સાહનની અપીલ બાદ લોકોમાં તેના પ્રત્યે રસ દેખાતો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેના વેચાણમાં ગયા વર્ષના મુકાબલે 150 ટકાથી પણ વધારે નોંધાયું છે. નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબરના રોજ રેડિયો પર 'મનની વાત' કાર્યક્રમમાં દેશના દરેક ઘરમાં ખાદી અને ગ્રામોદ્યોગથી ઓછામાં ઓછું એક વસ્ત્ર અપનાવવાની ભાવનાત્મક અપીલ કરી છે.















Click it and Unblock the Notifications
