કેજરીવાલ પર જૂતું ફેકનાર ગાંધી પરિવાર સાથે સંબંધ ધરાવે છે: IAC

આઇએસી તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ' આવા સમયે આઇએસીના કાર્યકર્તાઓ થનારો કોઇપણ હૂમલો કોંગ્રેસના ઇશારે થાય છે. જ્યાં સુધી સાબિત નહી થાય કે આઇએસીનું માનવું ખોટું ત્યાં સુધી એમ માનવામાં આવશે કે આઇએસીના કાર્યકર્તાઓ થનારો કોઇપણ હૂમલો કોંગ્રેસના ઇશારે થાય છે.
ઉલ્લેખનીય છે કે જગદીશ શર્મા અને અન્ય બે લોકોએ 31 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણની પત્રકાર પરિષદમાં મુશ્કેલી ઉભી કરી હતી. જગદીશ શર્માએ કબલ્યૂ છે કે તેને પત્રકાર પરિષદમાં સમસ્યા ઉભી કરી હતી પરંતુ કે ગાંધી પરિવારનો ખાસ માણસ નથી. તેને કહ્યું હતું કે ' જે ફોટા બતાવવામાં આવ્યાં છે તેવા ઘણા ફોટા કેટલાય કાર્યકર્તાઓના છે. તેનો મતલબ એ નથી કે તેમને મને આવું કરવાનું કહ્યું હોય. એક સામાન્ય માણસ તરીકે આ મારી પ્રતિક્રિયા હતી.
જગદીશ શર્માએ કહ્યું હતું કે' મે એક જૂતુ કેજરીવાલ પર ફેક્યું હતું કારણ કે તેમને આખી દુનિયા સમક્ષ દેશ છબિ ખરાબ કરી છે. હું કોંગ્રેસનો નેતા નથી પરંતુ એક કાર્યકર્તા છું.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
