કેજરીવાલ પર જૂતું ફેકનાર ગાંધી પરિવાર સાથે સંબંધ ધરાવે છે: IAC

આઇએસી તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ' આવા સમયે આઇએસીના કાર્યકર્તાઓ થનારો કોઇપણ હૂમલો કોંગ્રેસના ઇશારે થાય છે. જ્યાં સુધી સાબિત નહી થાય કે આઇએસીનું માનવું ખોટું ત્યાં સુધી એમ માનવામાં આવશે કે આઇએસીના કાર્યકર્તાઓ થનારો કોઇપણ હૂમલો કોંગ્રેસના ઇશારે થાય છે.
ઉલ્લેખનીય છે કે જગદીશ શર્મા અને અન્ય બે લોકોએ 31 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણની પત્રકાર પરિષદમાં મુશ્કેલી ઉભી કરી હતી. જગદીશ શર્માએ કબલ્યૂ છે કે તેને પત્રકાર પરિષદમાં સમસ્યા ઉભી કરી હતી પરંતુ કે ગાંધી પરિવારનો ખાસ માણસ નથી. તેને કહ્યું હતું કે ' જે ફોટા બતાવવામાં આવ્યાં છે તેવા ઘણા ફોટા કેટલાય કાર્યકર્તાઓના છે. તેનો મતલબ એ નથી કે તેમને મને આવું કરવાનું કહ્યું હોય. એક સામાન્ય માણસ તરીકે આ મારી પ્રતિક્રિયા હતી.
જગદીશ શર્માએ કહ્યું હતું કે' મે એક જૂતુ કેજરીવાલ પર ફેક્યું હતું કારણ કે તેમને આખી દુનિયા સમક્ષ દેશ છબિ ખરાબ કરી છે. હું કોંગ્રેસનો નેતા નથી પરંતુ એક કાર્યકર્તા છું.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
