કેજરીવાલ પર જૂતું ફેકનાર ગાંધી પરિવાર સાથે સંબંધ ધરાવે છે: IAC
આઇએસી તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ' આવા સમયે આઇએસીના કાર્યકર્તાઓ થનારો કોઇપણ હૂમલો કોંગ્રેસના ઇશારે થાય છે. જ્યાં સુધી સાબિત નહી થાય કે આઇએસીનું માનવું ખોટું ત્યાં સુધી એમ માનવામાં આવશે કે આઇએસીના કાર્યકર્તાઓ થનારો કોઇપણ હૂમલો કોંગ્રેસના ઇશારે થાય છે.
ઉલ્લેખનીય
છે
કે
જગદીશ
શર્મા
અને
અન્ય
બે
લોકોએ
31
ઓક્ટોબરે
અરવિંદ
કેજરીવાલ
અને
પ્રશાંત
ભૂષણની
પત્રકાર
પરિષદમાં
મુશ્કેલી
ઉભી
કરી
હતી.
જગદીશ
શર્માએ
કબલ્યૂ
છે
કે
તેને
પત્રકાર
પરિષદમાં
સમસ્યા
ઉભી
કરી
હતી
પરંતુ
કે
ગાંધી
પરિવારનો
ખાસ
માણસ
નથી.
તેને
કહ્યું
હતું
કે
'
જે
ફોટા
બતાવવામાં
આવ્યાં
છે
તેવા
ઘણા
ફોટા
કેટલાય
કાર્યકર્તાઓના
છે.
તેનો
મતલબ
એ
નથી
કે
તેમને
મને
આવું
કરવાનું
કહ્યું
હોય.
એક
સામાન્ય
માણસ
તરીકે
આ
મારી
પ્રતિક્રિયા
હતી.
જગદીશ
શર્માએ
કહ્યું
હતું
કે'
મે
એક
જૂતુ
કેજરીવાલ
પર
ફેક્યું
હતું
કારણ
કે
તેમને
આખી
દુનિયા
સમક્ષ
દેશ
છબિ
ખરાબ
કરી
છે.
હું
કોંગ્રેસનો
નેતા
નથી
પરંતુ
એક
કાર્યકર્તા
છું.