For Daily Alerts
બાળા સાહેબના સ્મારક મુદ્દે BMCએ શિવસેનાને ફટકારી નોટિસ
શિવસૈનિકો પાર્કમાં બાળા સાહેબ ઠાકરેનું સ્મારક બનાવવાની માગ કરી રહ્યા છે, પરંતુ બીએમસીએ તેની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. બીએમસીએ જણાવ્યું કે માત્ર અંતિમ સંસ્કાર માટે જ શિવાજી પાર્કના મેદાનનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. અંતિમ સંસ્કાર થઇ ગયું છે માટે પાર્કને પહેલા જેવી સ્થિતિમાં લાવી દેવું જરૂરી છે.
ગ્રાઉન્ડ શહેરના વિકાસની યોજના માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. તાજેતરમાં જ શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું હતું કે સ્મારકને લઇને ઉભો થયેલો વિવાદ બિનજરૂરી છે. સામનામાં લખેલ એક લેખમાં તેમણે જણાવ્યું હતું કે આને મોટો મુદ્દો શા માટે બનાવવામાં આવે છે. હું બધાને અપીલ કરુ છું કે હમણા કોઇ વિવાદ ઉભો ના કરે.
Comments
bmc sunil prabhu shiv sena sanjay raut bal thackeray બીએમસી શિવસેના બાળા સાહેબ સ્મારક શિવાજી પાર્ક બાળ ઠાકરે સુનીલ પ્રભુ
English summary
The BMC has served notices to mayor Sunil Prabhu and Shiv Sena MP Sanjay Raut to remove the make-shift memorial of Sena patriarch Bal Thackeray, from Shivaji Park in Dadar.
Story first published: Tuesday, December 4, 2012, 16:59 [IST]