'સત્તાની ઇચ્છાના કારણે અડવાણી ભારત આવ્યા'

શકીલ અહેમદે કહ્યું કે, અડવાણી પાકિસ્તાનમાં જનમ્યા જ નથી પરંતુ બીએ સુધીનો અભ્યાસ પણ તેમણે પાકિસ્તાનમાં જ કર્યો છે. માત્ર અડવાણીની લોની ડિગ્રી બોમ્બેની કોઇ લો કોલેજની છે. શકીલે કહ્યું છે કે બીએ પાસ કર્યા બાદ વ્યક્તિને ભાન આવે છે, સમજવાની વિચારવાની ક્ષમતા આવી જાય છે. બીએ પાસ કર્યા બાદ અડવાણીના મનમાં ઇચ્છા થઇ કે તે હિન્દુ સમાજની સેવા કરે.
શકીલ અહેમદે આરોપ લગાવતા કહ્યું છે કે પાકિસ્તાનમાં 3 ટકા હિન્દુઓ રહે છે અને તે હિન્દુસ્તાનના હિન્દુઓ કરતા વધારે દુઃખી છે. જો ખરેખર અડવાણીએ હિન્દુ સમાજની સેવા કરવી હતી તો તે પોતાના ઘરના દુઃખી હિન્દુઓની સેવા કરતા, પરંતુ ત્યાં સેવાના બદલે મેવા ના મળત. એમપી, એમએલએ અને પ્રધાનમંત્રીના ઉમેદવાર ના બનત એટલે તેઓ હિન્દુસ્તાન આવતા રહ્યાં. તેમણે કહ્યું કે અડવાણી હિન્દુ સમાજની સેવા નહીં પોતાની સેવા કરવા માટે ભારત આવ્યા છે.
More From
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
