મમતા બેનર્જીને ઝાટકો, 3 ટીએમસી વિધાયકો ભાજપમાં શામિલ
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે મમતા બેનર્જીના કિલ્લામાં ઘુસી છે, ત્યારપછી મમતા બેનર્જી માટે આવનારી ચૂંટણીમાં પોતાની સરકાર બચાવવી એક પડકાર બની ચુક્યો છે.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે મમતા બેનર્જીના કિલ્લામાં ઘુસી છે, ત્યારપછી મમતા બેનર્જી માટે આવનારી ચૂંટણીમાં પોતાની સરકાર બચાવવી એક પડકાર બની ચુક્યો છે. બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે, પરંતુ આ પહેલા જ પાર્ટીની મુસીબતો વધી ચુકી છે. 3 ટીએમસી વિધાયકો ભાજપમાં શામિલ થવા જઈ રહ્યા છે. ત્રણે વિધાયકો દિલ્હી જવા માટે નીકળી ચુક્યા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં શામિલ થશે તેવી ચર્ચા પણ છે. તેમાં પાર્ટીથી કાઢવામાં આવેલા નેતા શુભાંશુ રાય પણ શામિલ છે.

મળતી જાણકારી અનુસાર ત્રણે નેતાઓ ભાજપા નેતા મુકુલ રાય સાથે દિલ્હી જવા નીકળી ચુક્યા છે. આપને જણાવી દઈએ એક મુકુલ રાય વર્ષ 2017 દરમિયાન ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્રણે વિધાયકો જેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે, તેઓ બારકપુર લોકસભા સંસદીય ક્ષેત્રમાં આવે છે. આપને જણાવી દઈએ કે શુભાંશુ રાય મુકુલ રાયના દીકરા છે, જેમને ટીએમસી ઘ્વારા શુક્રવારે 6 વર્ષ સુધી કાઢી મુકવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તેમને પાર્ટી વિરોધી નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો: મમતાની ધમકી, 1 સેકન્ડમાં ભાજપા કાર્યાલય પર કબ્જો કરી શકું છું
આપને જણાવી દઈએ કે શુભાંશુ રાય બીજપુર વિધાનસભા સીટથી વિધાયક છે, જયારે સુનિલ સિંહ જેઓ અર્જુન સિંહના સંબંધી છે, તેઓ નોપરાથી વિધાયક છે. જયારે શિભદ્રા દત્તા બરાકપુર વિધાનસભા ક્ષેત્રથી વિધાયક છે. આ ત્રણે ટીએમસી છોડીને ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં કુલ 42 સીટોમાંથી ભાજપે 18 સીટો જીતી છે, જયારે ટીએમસી 22 સીટો જીતી શકી છે જયારે કોંગ્રેસે 2 સીટો જીતી છે.
આ પણ વાંચો: ટીએમસી જિહાદી, ભાજપા કાર્યકર્તાઓને જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે: સીકે બોસ
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ












Click it and Unblock the Notifications
