સિગરેટ પર ટેક્સ લગાવી રોકાણકારોના પૈસા ચુકવશે મમતા

રાજ્ય સચિવાલય રાઇટર્સ બિલ્ડિંગમાં પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમે પોતાનું ધન ગુમાવનાર નાના તથા મોટા રોકાણકારો માટે 500 કરોડ રૂપિયાના રાહત ભંડોળ એકઠું કરીશું. જેથી પરેશાન આમ જનતાને મદદ મળશે. આ ભંડોળ માટે ધન એકઠું કરવા માટે અમે સિગરેટ પર 10 ટકાનો ટેક્સ લગાવીશું. આનાથી આપણને 150 કરોડ રૂપિયાની આવક થશે. બાકીની રાશિ એકઠી કરવા માટે અન્ય સંસાધનોની મદદ લઇશું.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે કલકત્તા હાઇકોર્ટના સેવાનિવૃત જજ શ્યામલાલ સેનની અધ્યક્ષતાવાળી આયોગની ભલામણ પર રોકાણકારોનું ભંડોળ ચુકવવામાં આવશે. આરબીઆઇ અથવા અન્ય કેન્દ્રિય એજન્સીઓ તરફથી કાર્યવાહી ન થવાના પ્રશ્નના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચિટફંડ ગોટાળામાં કોઇપણ પ્રકારની સંડોવણી જોવા મળતાં તૃણમૂલ કોંગ્રેસના સભ્યો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
પશ્વિમ બંગાળ પોલીસનો બચાવ કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે પોલીસે સુદીપ્તો સેન ઉપરાંત આ કંપની અન્ય મુખ્ય બે અધિકારીઓને પહેલાંથી જ પકડી પાડ્યાં છે. તેમને એમપણ કહ્યું હતું કે ચિટફંડ સંબંધી નિયમનને લઇને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટે તે તૈયાર છે અને આ મુદ્દે તે જલદી જ ચિટફંડ સંબંધી કાયદો બનાવવામાં આવશે. નુકસાનને ઓછું કરવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ડૂબેલી કંપનીના રોકાણકારો માટે 500 કરોડ રૂપિયાનું રાહત ભંડોળ એકઠું કરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ ઇન્કમ ટેક્ષ વિભાગ આ મુદ્દે દરેક લેણદેણની તપાસ કરશે.
શારદા ગ્રુપના અધ્યક્ષ વિશે પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે અમે જાણતા ન હતા કે તે માણસ દગાબાજ છે. તેમને કહ્યું હતું કે તેમની પાર્ટી અને શારદા ગ્રુપ વચ્ચે કોઇ સંબંધ નથી આ દરમિયાન સુદીપ્ત સેન અને શારદા ગ્રુપના અન્ય બે અધિકારીને લઇને પશ્વિમ બંગાળ પોલીસ કલકત્તા રવાના થઇ ગઇ છે. કોંગ્રેસે કહ્યું હતું કે આ ગોટાળાની સીબીઆઇ તપાસ થવી જોઇએ કારણે આમાં તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓ સામેલ હોવાના સમાચાર છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
