બીજેપીએ રાહુલ પર કર્યો પલટવાર, કહ્યું દેશ કોરોનાથી લડી રહ્યું છે અને કોંગ્રેસ સરકારથી
કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સતત કોરોના વિરુદ્ધ મોદી સરકારની કાર્યપદ્ધતિ પર સવાલ ઉભા કરી રહ્યા છે. લોકડાઉન, પરપ્રાંતિય મજૂરોની સમસ્યાઓ અને કેન્દ્રીય કામદારો અને પેન્શનરોના મોંઘવારી ભ
કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સતત કોરોના વિરુદ્ધ મોદી સરકારની કાર્યપદ્ધતિ પર સવાલ ઉભા કરી રહ્યા છે. લોકડાઉન, પરપ્રાંતિય મજૂરોની સમસ્યાઓ અને કેન્દ્રીય કામદારો અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાને રોકવાના સરકારના નિર્ણયનો તેમણે વિરોધ કર્યો છે. બીજેપીએ રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, જ્યારે આખો દેશ કોરોના સામે યુદ્ધ લડી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ માત્ર કેન્દ્ર સરકાર સામે લડી રહી છે. રાહુલ ગાંધી અને તેની ગેંગ સિવાય કોઈ તેનો વિરોધ કરી રહ્યું નથી.

પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ગુરુવારે કહ્યું કે, 'સરકાર કોરોના વાયરસથી નિરક્ષણ માટે જે પણ કરી રહી છે, રાહુલ ગાંધી અને તેમની ગેંગ શિવાય કોઈ વિરોધ કરી રહ્યું નથી. જાવડેકરે કહ્યું કે, જ્યારે આખો દેશ કોરોના સામે યુદ્ધ લડી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ માત્ર કેન્દ્ર સરકાર સામે જ લડી રહી છે. કોંગ્રેસનું વલણ આ મહિનામાં બહાર આવી રહ્યું છે, તે ચોક્કસપણે પ્રશ્નો ઉભા કરશે.

મોંઘવારી ભથ્થાને રદ્દ કરવા પર વિરોધ
તેમણે કહ્યું કે, કોંગ્રેસના આ વલણ પર એક દિવસ ચોક્કસપણે પ્રશ્ન ઉભો થશે અને ત્યારબાદ તેમને તેનો જવાબ આપવો પડશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કેન્દ્રીય કામદારો અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં આવતા 18 મહિનાના 4% વધારાને રદ કરવાના નિર્ણયને સંવેદનશીલ અને અમાનવીય ગણાવ્યો છે. આ સાથે રાહુલ ગાંધીએ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્તા જેવા પ્રોજેક્ટ્સ બંધ કરીને કોરોના સંકટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારને ભંડોળ એકત્ર કરવા જણાવ્યું છે.

કોંગ્રેસે પોઝિટીવ રાજકારણ કરવું જોઇએ
ગ્રેસ જાણી જોઈને સમાજમાં ભેદ ઉભી કરી રહી છે. આ ભેદ સમાજને નબળી પાડે છે. અમે આવા નિવેદનોની નિંદા કરીએ છીએ. ' તેમણે કહ્યું કે તે સકારાત્મક રાજકારણનો સમય હતો. કેન્દ્રીય પ્રધાને કહ્યું, 'આ સમયે તેઓ બહાર આવશે અને સરકારને ટેકો આપશે, લોકોને ભોજનનું વિતરણ કરશે અને સરકારને સૂચનો આપશે.
આ પણ વાંચો: અમદાવાદમાં 4 દિવસમાં બમણા થઈ રહ્યા છે કોરોના કેસ, મેના અંત સુધીમાં થશે 8 લાખ દર્દી!
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
