ઉત્તરાખંડ: તીરથ રાવતના મંત્રી મંડળનું વિસ્તરણ, 11 મંત્રીઓએ લીધા શપથ
બુધવારે તિરથસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તીરથસિંહ રાવત મુખ્ય પ્રધાન બન્યા બાદ આજે તેમના પ્રધાનમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. તીરથસિંહ રાવતે તેમના પ્રધાનમંડળમાં 11 મંત્રીઓનો સમાવેશ કર્યો છે. રા
બુધવારે તિરથસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તીરથસિંહ રાવત મુખ્ય પ્રધાન બન્યા બાદ આજે તેમના પ્રધાનમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. તીરથસિંહ રાવતે તેમના પ્રધાનમંડળમાં 11 મંત્રીઓનો સમાવેશ કર્યો છે. રાજભવન ખાતે રાજ્યપાલ દ્વારા નવા મંત્રીઓએ શપથ લીધા હતા. પ્રથમ કેબિનેટમાં રહેલા શહેરી વિકાસ પ્રધાન મદન કૌશિક ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સાત જૂના અને ચાર નવા કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા.
ઉત્તરાખંડના
રાજ્યપાલ
બબીરાની
મૌર્યાએ
પ્રથમ
સતપાલ
મહારાજને
પદ
અને
ગુપ્તતાના
શપથ
ગ્રહણ
કર્યા.
આ
પછી,
ત્રિવેન્દ્રસિંહ
રાવત
સરકારમાં
રાજ્ય
પ્રધાન
રહી
ચૂકેલા
બંશીધર
ભગત,
હરકસિંહ
રાવત,
બિશનસિંહ
ચૂફાલ,
યશપાલ
આર્ય,
અરવિંદ
પાંડે,
સુબોધ
યુનિઆલ,
રેખા
આર્ય
અને
ધનસિંહ
રાવતે
પણ
મંત્રી
પદના
શપથ
લીધા
હતા.
બંસીધર
ભગત,
યશપાલ
આર્ય,
સત્પાલ
મહારાજ,
અરવિંદ
પાંડે,
હરકસિંહ
રાવત,
સુબોધ
યુનિઆલ,
બિશનસિંહ
ચૂફાલ
અને
ગણેશ
જોશીને
કેબિનેટ
પ્રધાન
તરીકે
શામેલ
કરવામાં
આવ્યા
છે.
જ્યારે
રેખા
આર્ય,
ધનસિંહ
રાવત
અને
સ્વામી
યતિશ્વર
નંદાને
રાજ્ય
પ્રધાનપદે
પદ
અપાયું
હતું.
મસૂરીના
ધારાસભ્ય
ગણેશ
જોશીને
પણ
તીરથ
મંત્રીમંડળમાં
નવા
ચહેરા
તરીકે
સ્થાન
મળ્યું
છે.
આ પણ વાંચો: બાપુ પર કંગના રનોતનું વિવાદીત ટ્વીટ, કહ્યું- ગાંધીજી મહાન નેતા હતા પરંતુ મહાન પતિ નહી