2જી કરતાં પણ વધુ મોટું છે કોલસા કૌંભાડ: અણ્ણા હજારે

અણ્ણાએ સ્પષ્ટ આરોપો લગાવતાં કહ્યું હતું કે આ ગોટાળામાં સરકારના મોટા નામ સામેલ છે માટે તે આ ગોટાળાની તપાસ કરતી નથી. તેમને જીંદલ અને વિજય દર્ડા જેવા કોંગ્રેસી નેતાઓના લેતાં તેમણે કહ્યું હતું કે આ બધાની વિરૂદ્ધ તપાસ થવી જોઇએ અને જો આ દોષી હોય તો તેમને સજા પણ મળવી જોઇએ.
અણ્ણાએ કહ્યું હતું કે આજે પૈસા રાજકીય નેતાઓ ધર્મ બની ગયો છે અને તેમને પૈસા કમાવવાથી મતલબ છે દેશ કઇ દિશામાં જઇ રહ્યો છે તેનાથી તેમને કોઇ લેવા દેવા નથી. અણ્ણા તેમની નવી ટીમ તૈયાર કરી રહ્યાં છે તે અંગેની જાણકારી આવતાં મહિનાની 24 તારીખે આપશે.












Click it and Unblock the Notifications
