10 બેડરૂમવાળા શાનદાર ડુપ્લેક્સમાં રહેશે અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી, 3 જાન્યુઆરી: અત્યાર સુધી વીઆઇપી કલ્ચરનો વિરોધ કરનાર અને સરકારી બંગલો લેવાની મનાઇ કરનાર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે શાનદાર ડબલ ડૂપ્લેક્સ બંગલામાં રહેશે. આ બંગલો દિલ્હીના ભગવાનદાસ રોડ પર સ્થિત છે, જો કે 9000 સ્કેવર ફૂટમાં ફેલાયેલ છે.
કહેવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલ અહીં પોતાના માતા-પિતા અને પરિવાર સાથે શિફ્ટ થશે. તે તેની બાજુમાં આવેલા બંગલાનો ઉપયોગ ઓફિસ તરીકે કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર દરમિયાન બંગલામાં ન રહેવાનો નિર્ણય કર્યો હતો. જીત બાદ તેમના ધારાસભ્યોએ પણ બંગલો માંગ્યો નથી.

ખાસ વાત એ છે કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીને મળનારી સુરક્ષા લઇને ચાલતા નથી ફક્ત પાર્ટીના કાર્યોમાં ભીડને મેનેજ કરવા માટે પોલીસની મદદ લે છે. હવે એ જોવાનું એ રહ્યું કે તેમના આ પગલાંથી તેમના વિપક્ષી પર કયા પ્રકારે હુમલા કરે છે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ











Click it and Unblock the Notifications
