કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી શકે છે: સર્વે

એક ચૂંટણી પહેલાંના સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે સત્તારૂઢ ભાજપ સરકારને વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સર્વેક્ષણ સેન્ટર ધ સ્ટડીઝ ઓફ ધ ડેવલોપિંગ સોસાયટી (સીએસડીએસે) કર્યું છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 117 થી 129 સીટો મળી શકે છે. વર્તમાન સમયમાં પાર્ટીના 71 ધારાસભ્ય છે.
સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2008ની ચૂંટણીમાં ભાજપને 104 સીટો મળી હતી જે સત્તાવિરોધી લહેરના કારણે આ વખતે 39થી 49 સીટો સુધી સિમિત રહી શકે છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન એસડી દેવગૌડાની જેડી એસને 34 થી 44 સીટો મળી શકે છે અને ભાજપના પૂર્વ નેતા બીએસ યેદુયુરપ્પાની કર્ણાટક જનતા પાર્ટી (કેજેપી) તથા અપક્ષોને સંયુક્ત રીતે 14 થી 22 સીટો મળી શકે છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસને 37 ટકા વોટ મળવાની સંભાવના છે જે 2008ની ચૂંટણીની તુલનામાં બે ટકાનો વધારો છે.
ચૂંટણીમાં ભાજપના વોટોની ટકાવારીમાં ગત ચૂંટણીની તુલમાં ઘણો નરમાઇ આવવાની સંભાવના વ્યક્ત કરી છે. ભાજપને ફક્ત 23 ટકા મત મળવાની સંભાવના છે જે 2008ની તુલનામાં 11 ટકાનો ઘટાડો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
