કોંગ્રેસીયોએ કેજરીવાલ સમર્થકોને માર માર્યો

ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સભ્ય ઓમપ્રકાશના જણાવ્યા અનુસાર આઇએસીના કાર્યકર્તા આર.કે.પુરમમાં બીએસઈએસની ઓફીસની બહાર લોકોને પત્રિકા વહેચીને જાગૃતિ ફેલાવી રહ્યા હતા. તેમનો આરોપ છે કે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો તેમની પર તૂટી પડ્યા.
ઘટના બાદ આઇએસીના કાર્યકરો પોલીસ સ્ટેશનમાં જઇ ચડ્યા. તેઓ કોંગ્રેસી કાર્યકરોની સામે કાનૂની પગલા ભરવાની માંગ કરી રહ્યા હતા. જોકે પોલીસે આ અંગે કોઇ ફરિયાદ નોંધી નથી.












Click it and Unblock the Notifications
