For Quick Alerts
For Daily Alerts
કેજરીવાલના અનશન યથાવત, તબિયત બગડી
અરવિંદ કેજરીવાલે પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં કહ્યું હતું કે ફક્ત શારિરીક રૂપથી નબળો છું, મારી ઇચ્છાશક્તિ નબળી પડી નથી. તેમની મેડિકલ ટીમે કહ્યું હતું કે સાંજ સુધી તેમનું બ્લડ પ્રેશર 114...70 હતું, પલ્સ રેટ 75 અને શર્કરાની માત્રા 85 હતી. ગત ચાર દિવસોમાં તેમનું પાંચ કિલો વજન ઓછું થયું છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે દિલ્હીની મુખ્યમંત્રી શીલા દિક્ષિતના નામે લખેલા વિરોધ પત્રો પર અત્યાર સુધી એક લાખ 86 હજાર 697 લોકોએ સહી કરી છે. આ લોકોએ કહ્યું છે કે તે વધેલા બિલોની ચુકવણી નહી કરે.
Comments
arvind kejriwal aap delhi helth shiela dikshit અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી દિલ્હી સ્વાસ્થ્ય શિલા દિક્ષીત
English summary
The fast of AAP leader Arvind Kejriwal in protest against "inflated" power and water bills entered the fifth day on Tuesday with the party claiming that his health was on a decline.
Story first published: Wednesday, March 27, 2013, 10:10 [IST]