કેજરીવાલના અનશન યથાવત, તબિયત બગડી

અરવિંદ કેજરીવાલે પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં કહ્યું હતું કે ફક્ત શારિરીક રૂપથી નબળો છું, મારી ઇચ્છાશક્તિ નબળી પડી નથી. તેમની મેડિકલ ટીમે કહ્યું હતું કે સાંજ સુધી તેમનું બ્લડ પ્રેશર 114...70 હતું, પલ્સ રેટ 75 અને શર્કરાની માત્રા 85 હતી. ગત ચાર દિવસોમાં તેમનું પાંચ કિલો વજન ઓછું થયું છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે દિલ્હીની મુખ્યમંત્રી શીલા દિક્ષિતના નામે લખેલા વિરોધ પત્રો પર અત્યાર સુધી એક લાખ 86 હજાર 697 લોકોએ સહી કરી છે. આ લોકોએ કહ્યું છે કે તે વધેલા બિલોની ચુકવણી નહી કરે.
More From
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી










Click it and Unblock the Notifications
