નવો વળાંક: પૂર્વ વાયુસેના પ્રમુખ ત્યાગીએ NDA પર ઉઠાવી આંગળી

એસ પી ત્યાગીએ કહ્યું હતું કે હેલિકોપ્ટરની ઉંચાઇ માટે નક્કી કરવામાં આવેલા પેરામીટર વર્ષ 2003માં બદલવામાં આવ્યાં હતા.અ જે તે સમયના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રએ નક્કી કર્યા હતા. આટલું નહી એસ પી ત્યાગીએ એ પણ દાવો કર્યો છે કે કોન્ટ્રાક્ટના નિયમો બદલવાનો નિર્ણય તત્કાલિન પીએમઓનો હતો.
એસ પી ત્યાગીના અનુસાર બ્રિજેશ મિશ્રએ જ લેખિત રીતે હેલિકોપ્ટરની ઉંચાઇ ઓછી રાખવાની સલાહ આપી હતી. ભારતીય વાયુસેનાને આનાથી કોઇ લેવાદેવા નથી. પૂર્વ એરચીફના આ નિવેદનથી ગોટાળની દિશાએ ભાજપ તરફ વળાંક લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં ગોટાળાની વાત સામે આવ્યા પછી અગસ્તા વેસ્ટલેંડ પાસેથી ત્રણ હેલિકોપ્ટરની આગામી મહિને થનારી ખરીદીને ઠંડી પાડી દિધી છે. આ સાથે જ બાકી છ હેલિકોપ્ટરોની ખરીદી પણ ઠંડી પડી ગઇ છે જેમની ખરીદી પછી કરવાની હતી. ભારતને 12 હેલિકોપ્ટરમાંથી ત્રણ હેલિકોપ્ટર પ્રાપ્ત કરી લીધા છે જેના માટે 3600 કરોડ રૂપિયાનો સોદો 2010માં થયો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
