'અમે ઇચ્છતા હતા કે રામ સિંહને જાહેરમાં ફાંસી આપવામાં આવે'

તેમને એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે રામ સિંહ જાણતો હતો કે તેને આ ગુનાના અપરાધની સજારૂપે ફાંસી થવાની છે માટે તેને આત્મહત્યા કરી લીધી છે. શક્ય છે કે તે પોતાને ગુનેગાર મહેસુસ કરી રહ્યો હતો. ટ્રાયલ તો એપ્રિલમાં પુરી થઇ જશે પરંતુ રામસિંહને જાહેરમાં ફાંસી આપવી જોઇએ કારણ કે તેને જઘન્ય અપરાધ કર્યો છે.તેમને કહ્યું હતું કે બાકી બચેલા આરોપીઓ માટે સુચના આપવામાં આવે કે તે રામ સિંહની જેમ આત્મહત્યા ન કરે અને તેમને પણ ફાંસી પર લટકાવવા જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી ગેંગરેપના મુખ્ય આરોપી રામ સિંહે સોમવારે સવારે લગભગ 5 વાગે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી છે. રામ સિંહ તે બસનો ડ્રાઇવર હતો જેમાં દક્ષિણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બરના રોજ એક છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
રામ સિંહે આ કેસમાં પહેલાં ઝડપાયો હતો. દિલ્હી ગેંગરેપમાં કુલ છ આરોપી છે, પરંતુ એક માઇનોર ઉંમરનો છે. તેનો કેસ ઝૂવેનાઇલ કોર્ટમાં ચાલી રહ્યો છે. બાકીના પાંચ આરોપી તિહાડ જેલમાં રાખવામાં આવ્યાં છે. રામ સિંહના મોત બાદ આ ઘટનાના એક કિશોર સહિત પાંચ આરોપીઓ રહ્યાં છે. આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે છે. આજે જ (સોમવારે) રામ સિંહ સહિત બધા આરોપીઓને દિલ્હી કોર્ટમાં હાજર કરવાના હતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
