'નિર્ભયા'ને સ્ત્રી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

સુત્રોના જણાવ્યા અનુસાર 'આ પ્રકારનો વિચાર છે કે પીડિત છોકરીએ ઉલ્લેખનીય શક્તિ અને સંઘર્ષનો પરિચય આપ્યો છે. આ ઘટનાથી સમાજના એક મોટા તબક્કામાં જાગૃતતા અને સંવેદનશીલતા આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 19 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ચાલુ બસે 23 વર્ષીય છોકરી સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની સાથે હૈવાનિયત ભર્યો વ્યવહાર કરવામાં આવ્યો હતો. 29 ડિસેમ્બરના રોજ આ છોકરીએ સિંગાપુરની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.












Click it and Unblock the Notifications
