TMCના અવિશ્વાસના પ્રસ્તાવનો વિરોધ કરશે CPM

માકપા મહાસચિવ પ્રકાશ કરાતે કહ્યું હતું કે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ સરકારને પોતાના ખોટા પગલાંને સંતાડવામાં મદદરૂપ કરશે અને તે સંસદીય જનાદેશનો દાવો કરશે કારણ કે તેમની પાસે આ પ્રકારના પ્રસ્તાવને નકારવા માટે પર્યાપ્ત સંખ્યાબળ છે. તેમને કહ્યું હતું કે વામ નેતા વિપક્ષી પાર્ટીઓ સાથે ચર્ચા કરશે. આ પ્રકારનો પ્રસ્તાવન રજૂ ન કરવા માટે તેમની સાથે ચર્ચા કરશે પરંતુ તમામ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે કોઇ યોગ્ય પગલાં ભરવા માટે કહેશે.
પ્રકાશ કરાતે કહ્યું હતું કે મને આશા છે કે સરકારને ઘેરવા માટે વિપક્ષ વચ્ચે સમજ બનશે. પાર્ટીના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીએ પણ કહ્યું હતું કે જો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે છે તો અમે ઇચ્છીશું કે તે સફળ થાય. નહીતર સરકાર પોતાના બાકીના કાર્યકાળ માટે પોતાની બધી જન વિરોધી નિતીઓ માટે તેને મંજૂરી તરીકે સ્વિકારીશું. અમે સરકારને આ પ્રકારનું પ્રમાણપત્ર આપવા માંગતા નથી.
અવિશ્વાસના પ્રસ્તાવને મંજૂર કરવાની વાત કરતાં સીતારામ યેચુરીએ કહ્યું હતું કે મલ્ટી બ્રાંડ છુટક વેચાણમાં એફડીઆઇને પરવાનગી આપવાના સરકારના નિર્ણય વિરૂદ્ધ વામ પ્રાયોજિત મતદાનના જોગવાઇવાળા પ્રસ્તાવને સરકારના પગલાંને નિષ્ફળ કરવા માટે વધારે સારી રણનિતી હશે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
