રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યૂલન્સની લાગી લાંબી લાઈન
રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યૂલન્સની લાગી લાંબી લાઈન
અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોચટમાં કોરોના મહામારીનો પ્રકોપ સૌથી વધુ છે. ગુજરાતના મોટાભાગના દર્દીઓ આ શહેરમાંથી જ સામે આવી રહ્યા છે. અહીં અમદાવાદ ખાતે આવેલ એશિયાનું સૌથી મોટું હોસ્પિટલ હાઉસફુલ થઈ ગયું છે અને ત્યાં એમ્બ્યૂલન્સને ઉભી રાખવાની પણ જગ્યા નથી બચી. એવામાં હોસ્પિટલની બહાર જ એમ્બ્યૂલન્સની લાંબી લાઈનો લાગી રહી છે. આવી જ હાલત રાજકોટના સિવિલ હોસ્પિટલની પણ છે. અહીં પણ કોરોના સંક્રમિત દર્દીઓને લઈ જતી એમ્બ્યૂલન્સની હોસ્પિટલની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે.

સક્રિય કોરોના દર્દીઓની વાત કરીએ તો આ આંકડો અમદાવાદમાં 18,092 થઈ ગયો છે. બીજા નંબર પર સુરત છે જ્યાં 11367 સક્રિય કેસ છે. આ ઉપરાંત રાજકોટમાં 4600 સક્રિય અને વડોદરામાં 4677 સક્રિય મામલા છે. આખા ગુજરાતના આંકડા પર નજર નાખીએ તો હાલ 55398 લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે.

આ જિલ્લામાં સૌથી વધુ મામલા નોંધાયા
- અમદાવાદ- 98513
- સુરત- 85446
- વડોદરા- 41652
- રાજકોટ- 34962
- જામગનર- 14985
- ગાંધીનગર- 11137
- મહેસાણા- 9684
- ભાવનગર- 8757
- જૂનાગઢ- 6954
- પાટણ- 6169
- બનાસકાંઠા- 5929
- કચ્છ- 5845
કોરોનાથી કયા જિલ્લામાં સૌથી વધુ મોત
- અમદાવાદ- 2593
- સુરત- 1269
- વડોદરા- 317
- રાજકોટ- 289
- ગાંધીનગર- 119
- ભાવનગર- 79
- પાટણ- 53
આ પણ વાંચો
- કોરોના સામેની લડાઈમાં મહત્વનું પગલું, દેશભરમાં 162 ઑક્સીઝન પ્લાન્ટ લાગશે
- કોરોના સંક્રમિત થયા રાજા ભૈયા, ખુદને હોમ ક્વોરેન્ટાઈન કર્યા
- કોરોના કાળમાં હવે હરિદ્વાર કુંભ મેળાને પ્રતિકાત્મક જ રાખવામાં આવેઃ પીએમ મોદી
- કોરોના મહામારીની ભયાનક સ્થિતિને જોતા પ્રિંયકા ગાંધીએ જનતાને કરી અપીલ, કહ્યુ - આ જંગ જીતવાની જ છે
- રાહુલ ગાંધીનો પ્રશંસનીય નિર્ણય, બંગાળની પોતાની બધી રેલી રદ્દ કરી
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
