કેમરૂને કહ્યું, ઇસ્લામી આતંકવાદને જડમૂળથી ખતમ કરીશું

બ્રિટિશ દૈનિક ગાર્ડિયનના અહેવાલ અનુસાર આતંકવાદને નાથવા માટે તૈયાર કરવામાં આવેલ કેબિનેટ સ્તરની ટાસ્ક ફોર્સની બેઠકમાં કેમરૂને આ વાત કરી. તેમણે જણાવ્યું કે જે સડેલા કિચડમાં આતંકવાદ ઉછેરાઇ રહ્યો છે, તેને આપણે સાફ કરવું પડશે. જેથી આ સમસ્યા જડમાંથી સમાપ્ત થઇ જાય.
તેમણે જણાવ્યું કે ટાસ્ક ફોર્સનું લક્ષ્ય દેશના મદરેસામાં કટ્ટરપંથને ઉછેરવાથી રોકવાનો થશે. મદરેસાથી કટ્ટરપંથી ઇમામોને બહાર કરી તેમાં આવા લોકોને આવા લોકોની નિમણૂક કરવાનો પ્રયાસ કરવામાં આવશે જે બ્રિટેનને સમજતા હોય.
આ ઉપરાંત દાન અને ચેરિટી પર પણ નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી કટ્ટરપંથીઓને મળનાર આર્થિક મદદ બંધ થઇ શકે. ઇન્ટરનેટ સેવા આપનાર કંપનીયો પર પણ હિંસા ફેલાવતા સંદેશાઓ હટાવવા માટેના નિયમો બનાવી શકાશે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
