કેમરૂને કહ્યું, ઇસ્લામી આતંકવાદને જડમૂળથી ખતમ કરીશું

બ્રિટિશ દૈનિક ગાર્ડિયનના અહેવાલ અનુસાર આતંકવાદને નાથવા માટે તૈયાર કરવામાં આવેલ કેબિનેટ સ્તરની ટાસ્ક ફોર્સની બેઠકમાં કેમરૂને આ વાત કરી. તેમણે જણાવ્યું કે જે સડેલા કિચડમાં આતંકવાદ ઉછેરાઇ રહ્યો છે, તેને આપણે સાફ કરવું પડશે. જેથી આ સમસ્યા જડમાંથી સમાપ્ત થઇ જાય.
તેમણે જણાવ્યું કે ટાસ્ક ફોર્સનું લક્ષ્ય દેશના મદરેસામાં કટ્ટરપંથને ઉછેરવાથી રોકવાનો થશે. મદરેસાથી કટ્ટરપંથી ઇમામોને બહાર કરી તેમાં આવા લોકોને આવા લોકોની નિમણૂક કરવાનો પ્રયાસ કરવામાં આવશે જે બ્રિટેનને સમજતા હોય.
આ ઉપરાંત દાન અને ચેરિટી પર પણ નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી કટ્ટરપંથીઓને મળનાર આર્થિક મદદ બંધ થઇ શકે. ઇન્ટરનેટ સેવા આપનાર કંપનીયો પર પણ હિંસા ફેલાવતા સંદેશાઓ હટાવવા માટેના નિયમો બનાવી શકાશે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
