Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાકિસ્તાન સરકાર મુશર્રફ સામે કેસ ચલાવશે

parvez-musharraf
ઇસ્લામાબાદ, 21 જૂન : પાકિસ્તાનના પૂર્વ સૈન્ય સરમુખત્યાર પરવેઝ મુશર્રફની વિરુદ્ધ સંવિધાનનો અનાદર કરવા બદલ અને વર્ષ 2007માં કટોકટીકાળ લગાવવા માટે રાજદ્રોહના આરોપમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધ ન્યુઝ સમાચાર પત્રના જણાવ્યા અનુસાર સરકાર મુશર્રફને રાજદ્રોહના આરોપમાં સુનવણીથી બચાવવાને બદલે સંવિધાન અને કાયદાની વ્યવસ્થાની સર્વેચ્ચતા જાળવી રાખવા માટે આ પ્રકારના પગલાંઓને સમર્થન આપશે.

આ અંગે એક મંત્રીએ જણાવ્યું કે પીએમએલ-એનના પ્રમુખ નવાઝ શરીફે વડાપ્રધાન બનતા પહેલા જ સંકેત આપ્યા હતા કે તેઓ મુશર્રફની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવા માટે સમર્થન આપશે. કોર્ટમાં કેસ ચાલ્યા બાદ કોર્ટના આદેશનો યોગ્ય અમલ થાય તે માટે પાકિસ્તાન સરકાર વ્યવસ્થા કરશે.

આ કાયદા અંતર્ગત ગૃહ સચિવે સંવિધાનની કલમ 6 અને રાજદ્રોહ દંડ કાયદો 1973 અતર્ગત આપેલી જોગાવાઇ અનુસાર સંવિધાનને ભંગ કરવા અથવા રદ કરવા બદલ મુશર્રફ સામે એક ફરિયાદ નોંધાવવી પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X