પાકિસ્તાન સરકાર મુશર્રફ સામે કેસ ચલાવશે

ધ ન્યુઝ સમાચાર પત્રના જણાવ્યા અનુસાર સરકાર મુશર્રફને રાજદ્રોહના આરોપમાં સુનવણીથી બચાવવાને બદલે સંવિધાન અને કાયદાની વ્યવસ્થાની સર્વેચ્ચતા જાળવી રાખવા માટે આ પ્રકારના પગલાંઓને સમર્થન આપશે.
આ અંગે એક મંત્રીએ જણાવ્યું કે પીએમએલ-એનના પ્રમુખ નવાઝ શરીફે વડાપ્રધાન બનતા પહેલા જ સંકેત આપ્યા હતા કે તેઓ મુશર્રફની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવા માટે સમર્થન આપશે. કોર્ટમાં કેસ ચાલ્યા બાદ કોર્ટના આદેશનો યોગ્ય અમલ થાય તે માટે પાકિસ્તાન સરકાર વ્યવસ્થા કરશે.
આ કાયદા અંતર્ગત ગૃહ સચિવે સંવિધાનની કલમ 6 અને રાજદ્રોહ દંડ કાયદો 1973 અતર્ગત આપેલી જોગાવાઇ અનુસાર સંવિધાનને ભંગ કરવા અથવા રદ કરવા બદલ મુશર્રફ સામે એક ફરિયાદ નોંધાવવી પડશે.
More From
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
