પાકએ સફળ હત્ફ-નૌ પરમાણુ મિસાઇલનુ કર્યું પરીક્ષણ

સેનાએ એક નિવેદનમાં કહ્યું કે મલ્ટી ટ્યૂબ લોન્ચરથી એક પછી એક કરીને બે હત્ફ-નો મિસાઇલ દાગી હતી. સક્ષમ સંક્ષિપ્ત દૂરીની આ મિસાઇલ પૃષ્ઠભૂમિમાં દેખાતી મિસાઇલને મારવામાં સક્ષમ છે, હત્ફ -નૌ એટલે ક નસ્ર મિસાઇલ ઉચ્ચ કોટીવાળા પરમાણુ શસ્ત્રોને લઇ જવામાં સક્ષમ છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ત્વરિત પ્રતિક્રિયા પ્રણાલી ચાર મિસાઇલ દાગી શકે છે અને આસપાસના દૃશ્યોના સંદર્ભના ખતરાના વિરુદ્ધમાં પ્રતિરોધ સુનિશ્ચિત કરે છે. નસ્રને ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનાથી તે અત્યારસુધીની તમામ પરમાણુ અવરોધક પ્રણાલીઓને પરાસ્ત કરી શકે છે.
આ પરિક્ષણ દરમિયાન જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમેટિના અધ્યક્ષ જનરલ ખાલિદ શમીમ વાયને, રણનિતિક યોજના વિભાગના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ અવકાશપ્રાપ્તઃ ખાલિદ અહમદ કિદવઇ, સૈન્ય રણનીતિક બળ કમાનના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ તારિક નદીમ ગિલાની, સશસ્ત્ર દળોએ વરિષ્ઠ અધિકારી અને રણનીતિક પ્રતિષ્ઠાનોના વૈજ્ઞાનિક તથા એન્જીનિયર હાજર રહ્યાં હતા.
નિવેદનમાં એ જણાવવામાં આવ્યું નથી કે, પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે, રણનીતિક પ્રતિષ્ઠાનોએ વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓએ પોતાના સંબોધનમાં જનરલ વાયને એ નસ્ર શસ્ત્ર પ્રણાલીના સંચાલનના ઉચ્ચ સ્તરીય માનકો અને દક્ષતા માટે શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળ દરેક પ્રકારની હમલાના વિરોધ પાકિસ્તાનની સુરક્ષાને જાળવી રાખવા મટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
