નવો ખુલાસોઃ શહેરીકરણ વધવાથી ઘટી સૂર્યની રોશની!

મેલાનિન, મનુષ્યના શરીરમાં સૂર્યના કિરણોથી થનારી અભિક્રિયાને સંતુલિત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. આ એક રીતે શરીરને વિટામિન ડીની પર્યાપ્ત માત્રા માટે પારાબેંગની કિરણો ઉપલબ્ધ કરાવે છે અને બીજી તરફ શરીરને કિરણોના દુષ્પ્રભાવથી બચાવે છે.
જેબલોન્સકીએ જણાવ્યા પ્રમાણે, આજે મોટાભાગના લોકો શહેરોમાં રહે છે અને સીમિત માત્રામાં સૂર્યની રોશની તેમના સુધી પહોંચી શકે છે. વિશ્વના લગભગ 60 ટકા લોકો આજે શહેરોમાં રહે છે. પેન્ન યુનિવર્સિટીના એક નિવેદન અનુસાર, મોટાભાગે ઘર કે ઇમારતોની અંદર રહેનારાઓમાં સતત ત્વચા દ્વારા વિટામીન ડીના નિર્માણની ક્ષમતા ઘટી રહી છે. જેબલોન્સકીએ કહ્યું છે કે, સુરજની પર્યાપ્ત રોશની નહીં મળવાના કારણે ઘણા લોકોના શરીરમાં વિટામીન ડીની ઉણપ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
