દેવયાની કેસમાં અમેરિકા પાસે છે ત્રણ વિકલ્પો
વોશિંગ્ટન, 7 જાન્યુઆરી: અમેરિકન ફરિયાદી ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડેની વિરુધ્ધ 13 જાન્યુઆરીના રોજ ફરિયાદ દાખલ કરવાનું દબાણ વધારી રહ્યા છે પરંતુ માનવામાં આવ્યું છે કે આ મુદ્દાને ઉકેલવા માટે અમેરિકન સરકારમાં ત્રણ સંભવિત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવેલા આ ત્રણ વિકલ્પોમાં પહેલું ગયા વર્ષે 12 ડિસેમ્બરના રોજ વિઝા છેતરપિંડી અને ખોટી જાણકારી આપવાના આરોપમાં ન્યૂયોર્કમાં ધરપકડ કરાયેલી ખોબરાગડેને સંયુક્ત રાષ્ટ્રમાં તેમના પરિચયપત્રને સ્વીકાર કરીને તેની વિરુધ્ધ કાયદા વિભાગ દ્વારા ગૂનાહિત આરોપ દાખલ કરાયા પહેલા તેમને સંપૂર્ણ રાજદ્વારી છૂટછાટ આપવામાં આવે.

સૂત્રોએ જણાવ્યું કે ત્રીજો વિકલ્પ એ છે કે 39 વર્ષીય ખોબરાગડેનું સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાનાંતરણ તેમની પર ગુનાહિત આરોપ લગાવ્યા બાદ સ્વીકાર કરવામાં આવે. જોકે આનાથી ભારતીય રાજદ્વારી ખોબરાગડે અને ભારત બંને માટે કંઇક તણાવ ઉત્પન્ન થશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
