SRH vs KXIP: ડેવિડ વોર્નરે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો લીધો નિર્ણય
બોલરોની નિષ્ફળતાના કારણે અત્યારસુધી નબળું પ્રદર્શન કરનાર કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આજે એકબીજા સામે ટકરાવવા જઇ રહી છે. આઇપીએલ 2020ની આ 22મી મેચ પંજાબ અને હૈદરાબાદ વચ્ચે રમાશે. હૈદરાબાદન
બોલરોની નિષ્ફળતાના કારણે અત્યારસુધી નબળું પ્રદર્શન કરનાર કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આજે એકબીજા સામે ટકરાવવા જઇ રહી છે. આઇપીએલ 2020ની આ 22મી મેચ પંજાબ અને હૈદરાબાદ વચ્ચે રમાશે. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો ચાલાકીભર્યો નિર્ણય લીધો છે. સામે પંજાબના કપ્તાન કેએલ રાહુલ બેટ્સમેનોના ભરોશે મેચલ જીતવા માટે આતુર છે.

આ પણ વાંચો: KKR vs CSK: ચેન્નાઇને 10 રને હરાવી કોલકાતાની શાનદાર જીત












Click it and Unblock the Notifications
