મને રાજીનામું આપવા ધમકાવી ના શકાય: શ્રીનીવાસન

આ પહેલા શ્રીનીવાસને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ રાજીનામુ આપવા નથી જઇ રહ્યા. સાથે સાથે તેમણે જણાવ્યું કે તેમના જમાઇ થકી તેમને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇમાં શ્રીનીવાસન અલગ પડી ગયા છે અને તેમને શ્રેષ્ઠ પદ પરથી હટાવવાની ચહેલ પહેલ શરૂ થઇ ગઇ છે. સૂત્રો અનુસાર શ્રીનીવાસન જો રાજીનામુ ના આપે તો તેમને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરવા બોર્ડના સભ્યો વિચાર કરી રહ્યા છે. આના માટે તેઓ પૂર્વ બીસીસીઆઇ અધ્યક્ષ શંશાક મનોહરની સર્વિસનો ઉપયોગ કરવા માગે છે, જેમની ઇમેજ સાફસુથરી છે.
બીસીસીઆઇના એક શ્રેષ્ઠ અધિકારી અનુસાર અત્યાર સુધી નવા અધ્યક્ષની ચૂંટણી નહી થતી, ત્યાં સુધી મનોહરે અંતિમ આધાર પર આ પદની જવાબદારી સંભાળવાની સહમતી આપી દીધી છે.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
