જેલમાંથી છૂટ્યા બાદ શ્રીસંત બોલ્યો, 'નહીં ભૂલું એ 27 દિવસ!'
નવી દિલ્હી, 13 જૂન: આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં 27 દિવસ તિહાડ જેલમાં વિતાવી ચૂક્યા બાદ જામીન પર છૂટેલા રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર એસ શ્રીસંત હજી પણ આઘાતમાં છે. જેલમાં વિતાવેલા પોતાના જીવનના સૌથી ખરાબ દિવસોને તે યાદ કરીને કહે છે કે મેં જેલમાં વિતાવેલ તે 27 દિવસોને ક્યારેય નહીં ભૂલું.
શ્રીસંતે જણાવ્યું કે જેલમાં કાઢેલો મારો સમય ખૂબ જ ખરાબ હતો. અને મને આ સમય આખી જીંદગી યાદ રહેશે. શ્રીસંતે પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું કે તેમને દેશની ન્યાય પ્રક્રિયા પર પૂરેપૂરો ભરોશો છે અને તેઓ તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સાથ સહકાર આપશે.

બંને ખેલાડીઓ ઉપરાંત કોર્ટે 17 અન્ય આરોપીઓને રાહત આપી છે. જેમાં 14 સટ્ટેબાજોનો સમાવેશ થાય છે. તેમને 50 હજાર રૂપિયાના બોન્ડ અને એટલા જ રૂપિયાના દંડ પર જામીન આપવામાં આવી.
More From
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ











Click it and Unblock the Notifications
