ધોનીને હટાવો, કોહલીને સુકાની બનાવોઃ ગાવસ્કર

મને લાગે છે કે વિરાટમાં નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ગાવસ્કરે કહ્યું કે આ અંગે સાકાર્મક દ્રષ્ટિકોણથી વિચારવું જોઇએ કારણ કે તેમાં ભવિષ્ય છૂપાયેલું છે. ધોની સુકાની તરીકે આ આખી શ્રેણીમાં નિષ્ફળ નિવડ્યો છે. તેના નેતૃત્વમાં કોઇ આક્રમકતા નહોતી જોવા મળી. જો ભારતને જીતની જરૂર હતી તો ધોનીએ ચોથા દિવસે સવારે જ ત્રીજા દિવસના સ્કોર પર ઇનિંગ ડિક્લેર કરવાની જરૂર હતી.
નોંધનીય છે કે, અમદાવાદ ટેસ્ટને બાદ કરતા ટીમ ઇન્ડિયા મુંબઇ, કોલકતા અને નાગપુરમાં ઇંગ્લેન્ડ સામે કોઇ ખાસ પ્રદર્શન કરી શકી નથી. જેના કારણે શ્રેણીમાં તેણે એક વિજયને બાદ કરતા બેમાં હાર અને એક મેચને ડ્રો કરવી પડી હતી. સતત કથળેલા પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓ અને મહેન્દ્ર સિંહ ધોની પર પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ તૂટી પડ્યા છે.
More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી





Click it and Unblock the Notifications
