ધોનીને હટાવો, કોહલીને સુકાની બનાવોઃ ગાવસ્કર

મને લાગે છે કે વિરાટમાં નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ગાવસ્કરે કહ્યું કે આ અંગે સાકાર્મક દ્રષ્ટિકોણથી વિચારવું જોઇએ કારણ કે તેમાં ભવિષ્ય છૂપાયેલું છે. ધોની સુકાની તરીકે આ આખી શ્રેણીમાં નિષ્ફળ નિવડ્યો છે. તેના નેતૃત્વમાં કોઇ આક્રમકતા નહોતી જોવા મળી. જો ભારતને જીતની જરૂર હતી તો ધોનીએ ચોથા દિવસે સવારે જ ત્રીજા દિવસના સ્કોર પર ઇનિંગ ડિક્લેર કરવાની જરૂર હતી.
નોંધનીય છે કે, અમદાવાદ ટેસ્ટને બાદ કરતા ટીમ ઇન્ડિયા મુંબઇ, કોલકતા અને નાગપુરમાં ઇંગ્લેન્ડ સામે કોઇ ખાસ પ્રદર્શન કરી શકી નથી. જેના કારણે શ્રેણીમાં તેણે એક વિજયને બાદ કરતા બેમાં હાર અને એક મેચને ડ્રો કરવી પડી હતી. સતત કથળેલા પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓ અને મહેન્દ્ર સિંહ ધોની પર પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ તૂટી પડ્યા છે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
