વાનખેડે સ્ટેડિયમમાં સચિન પોતાની છેલ્લી મેચ રમશે !
મુંબઇ, 22 નવેમ્બર: આવતીકાલે ભારત અને ઇગ્લેંડ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવનાર સીરીઝની બીજી ટેસ્ટ મેચ સચિન તેંડુલકરના કેરિયરની પોતાના ઘરેલું મેદાન પરની અંતિમ મેચ હોય શકે છે. આ પહેલાં સચિન તેંડુલકર મુંબઇમાં કુલ દસ મેચ રમ્યો છે જેમાં વાનખેડે સ્ટેડિયમમાં 9 મેચ રમી છે.
વાનખેડે સ્ટેડિયમ સિવાય સચિન તેંડુલકરે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પણ એક મેચ રમી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇગ્લેંડ સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાવનારી ટેસ્ટ સિરીઝની કોઇપણ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં નહી આવે.

સચિન તેંડુલકરે પણ સંકેત આપ્યા છે કે તે આ સિરીઝ બાદ તે પોતાના કેરિયર લઇને મોટો નિર્ણય કરી શકે છે. એવા સમયે આ સિરિઝની અંતિમ ત્રણ મેચ સચિન તેંડુલકરના કેરિયર માટે મહત્વપૂર્ણ છે.
સચિન તેંડુલકરે ઇગ્લેંડ સિરીઝના પ્રથમ રણજી ટ્રોફીમાં રેલવે વિરૂદ્ધ શાનદાર 137 રન બનાવ્યા હતા. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચમાં તે માત્ર 13 રન બનાવી આઉટ થઇ ગયા હતા.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
