વાનખેડે સ્ટેડિયમમાં સચિન પોતાની છેલ્લી મેચ રમશે !
મુંબઇ, 22 નવેમ્બર: આવતીકાલે ભારત અને ઇગ્લેંડ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવનાર સીરીઝની બીજી ટેસ્ટ મેચ સચિન તેંડુલકરના કેરિયરની પોતાના ઘરેલું મેદાન પરની અંતિમ મેચ હોય શકે છે. આ પહેલાં સચિન તેંડુલકર મુંબઇમાં કુલ દસ મેચ રમ્યો છે જેમાં વાનખેડે સ્ટેડિયમમાં 9 મેચ રમી છે.
વાનખેડે સ્ટેડિયમ સિવાય સચિન તેંડુલકરે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પણ એક મેચ રમી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇગ્લેંડ સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાવનારી ટેસ્ટ સિરીઝની કોઇપણ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં નહી આવે.

સચિન તેંડુલકરે પણ સંકેત આપ્યા છે કે તે આ સિરીઝ બાદ તે પોતાના કેરિયર લઇને મોટો નિર્ણય કરી શકે છે. એવા સમયે આ સિરિઝની અંતિમ ત્રણ મેચ સચિન તેંડુલકરના કેરિયર માટે મહત્વપૂર્ણ છે.
સચિન તેંડુલકરે ઇગ્લેંડ સિરીઝના પ્રથમ રણજી ટ્રોફીમાં રેલવે વિરૂદ્ધ શાનદાર 137 રન બનાવ્યા હતા. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચમાં તે માત્ર 13 રન બનાવી આઉટ થઇ ગયા હતા.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
