શ્રીનિવાસન તપાસથી અંતર જાળવશે : અરૂણ જેટલી

જેટલીએ એમ જણાવ્યું કે આ સમગ્ર પ્રકરણની પાસ કરવામાં આવશે. આ પ્રકરણમાં શ્રીનિવાસન સામે કોઇ આરોપો નથી. હવે જો આપ પોતાના પદથી દૂર થઇને તેને સંબંધિત કોઇ કાર્ય કરતા નથી તો આપ ક્રિકેટ પ્રશાસનથી સંપૂર્ણ રીતે અંતર જાળવો છો અને શ્રીનિવાસને પણ આવું જ કરવું પડશે.
ચોતરફથી રાજીનામુ આપવા અંગે થઇ રહેલા દબાણને પગલે વચગાળાનો માર્ગ શોધી કાઢીને શ્રીનિવાસને હવે સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં પોતાના જમાઇ ગુરુનાથ મયપ્પનની તપાસ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી પોતાને પદના કાર્યોથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. ત્યાં સુધી બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ જગમોહન દાલમિયા કાર્યકારી અધ્યક્ષ તરીકે કાર્ય કરશે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
